શોધખોળ કરો
બાબા રામદેવની પતંજલિએ ચંદીગઢમાં ખોલ્યું પ્રથમ પૌષ્ટિક રેસ્ટોરાં, ખાવામાં મળશે આ તમામ વસ્તુ
1/5

આ રેસ્ટોરાં જીરકપુરના બલટાનામં ખુલ્યું છે. આ એક હોટલની અંદર ખોલવામાં આવ્યું છે. આ હોટલ બલટાના વિસ્તારના કલગીઘર એનક્લેવમાં છે. રેસ્ટોરાંમાં રામદેવ અને આચાર્ય બાલક્રુષ્ણની તસવીરની સાથે તેના મેસેજ પણ લાગેલા છે. રેસ્ટોરાંની સાથે જ પતંજલિની પ્રોડક્ટનો સ્ટોર પણ છે.
2/5

રેસ્ટોરાંમાં આવનારા લોકોને આપવામાં આવતા મેન્યૂ કાર્ડ પર આચાર્ય બાલકુષ્ણ અને બાબા રામદેવની તસવીર છે. જેમાં લોકોને સ્વસ્થ રહેવા માટે ટિપ્સ પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકુષણ તરફથી લખવામાં આવ્યું છે કે, સારું સ્વાસ્થ વરદાન નથી, પરંતુ આપણી દરરોજની ખાવા પીવાની આદર પર આધાર રાખે છે. જ્યારે, બાબા રામદેવ પતંજલિ વિશ્વભરમાં ભારતની પ્રાચીન ધરોહર આયુર્વેદના એમ્બેસ્ડર છે. આ નવી રેસ્ટોરાંમાં પણ તમામ પૌષ્ટિક વ્યંજનો ઉપલબ્ધ હશે.
Published at : 17 Apr 2017 01:02 PM (IST)
View More























