શોધખોળ કરો

બાબા રામદેવની પતંજલિએ ચંદીગઢમાં ખોલ્યું પ્રથમ પૌષ્ટિક રેસ્ટોરાં, ખાવામાં મળશે આ તમામ વસ્તુ

1/5
આ રેસ્ટોરાં જીરકપુરના બલટાનામં ખુલ્યું છે. આ એક હોટલની અંદર ખોલવામાં આવ્યું છે. આ હોટલ બલટાના વિસ્તારના કલગીઘર એનક્લેવમાં છે. રેસ્ટોરાંમાં રામદેવ અને આચાર્ય બાલક્રુષ્ણની તસવીરની સાથે તેના મેસેજ પણ લાગેલા છે. રેસ્ટોરાંની સાથે જ પતંજલિની પ્રોડક્ટનો સ્ટોર પણ છે.
આ રેસ્ટોરાં જીરકપુરના બલટાનામં ખુલ્યું છે. આ એક હોટલની અંદર ખોલવામાં આવ્યું છે. આ હોટલ બલટાના વિસ્તારના કલગીઘર એનક્લેવમાં છે. રેસ્ટોરાંમાં રામદેવ અને આચાર્ય બાલક્રુષ્ણની તસવીરની સાથે તેના મેસેજ પણ લાગેલા છે. રેસ્ટોરાંની સાથે જ પતંજલિની પ્રોડક્ટનો સ્ટોર પણ છે.
2/5
 રેસ્ટોરાંમાં આવનારા લોકોને આપવામાં આવતા મેન્યૂ કાર્ડ પર આચાર્ય બાલકુષ્ણ અને બાબા રામદેવની તસવીર છે. જેમાં લોકોને સ્વસ્થ રહેવા માટે ટિપ્સ પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકુષણ તરફથી લખવામાં આવ્યું છે કે, સારું સ્વાસ્થ વરદાન નથી, પરંતુ આપણી દરરોજની ખાવા પીવાની આદર પર આધાર રાખે છે. જ્યારે, બાબા રામદેવ પતંજલિ વિશ્વભરમાં ભારતની પ્રાચીન ધરોહર આયુર્વેદના એમ્બેસ્ડર છે. આ નવી રેસ્ટોરાંમાં પણ તમામ પૌષ્ટિક વ્યંજનો ઉપલબ્ધ હશે.
રેસ્ટોરાંમાં આવનારા લોકોને આપવામાં આવતા મેન્યૂ કાર્ડ પર આચાર્ય બાલકુષ્ણ અને બાબા રામદેવની તસવીર છે. જેમાં લોકોને સ્વસ્થ રહેવા માટે ટિપ્સ પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકુષણ તરફથી લખવામાં આવ્યું છે કે, સારું સ્વાસ્થ વરદાન નથી, પરંતુ આપણી દરરોજની ખાવા પીવાની આદર પર આધાર રાખે છે. જ્યારે, બાબા રામદેવ પતંજલિ વિશ્વભરમાં ભારતની પ્રાચીન ધરોહર આયુર્વેદના એમ્બેસ્ડર છે. આ નવી રેસ્ટોરાંમાં પણ તમામ પૌષ્ટિક વ્યંજનો ઉપલબ્ધ હશે.
3/5
મીડિયા અહેવા અનુસાર, પૌષ્ટિક રેસ્ટોરાંમાં શાકાહારી વ્યંજન જ પીરસવામાં આવશે. સાથે જ અહીં આવનાર ગ્રાહકોને આયુર્વેદ પદ્ધતિ પર ખરું ઉતરતું વ્યંજન જ મળશે. પૌષ્ટિક રેસ્ટોરાંની થીમ સંપૂર્ણ રીતે ઘરેલુ સ્ટાઈલમાં જ બનાવવામાં આવી છે. આ રેસ્ટોરાંમાં મોટાભાગની વસ્તુ લાકડામાંથી બનાવવામાં આવી છે અને વાસણ માટી સહિત તાંબાના છે. જ્યારે લાઈટિંગથી લઇને ડિઝાઈનમાં પતંજલિ બ્રાન્ડનો કલર જોવા મળે છે.
મીડિયા અહેવા અનુસાર, પૌષ્ટિક રેસ્ટોરાંમાં શાકાહારી વ્યંજન જ પીરસવામાં આવશે. સાથે જ અહીં આવનાર ગ્રાહકોને આયુર્વેદ પદ્ધતિ પર ખરું ઉતરતું વ્યંજન જ મળશે. પૌષ્ટિક રેસ્ટોરાંની થીમ સંપૂર્ણ રીતે ઘરેલુ સ્ટાઈલમાં જ બનાવવામાં આવી છે. આ રેસ્ટોરાંમાં મોટાભાગની વસ્તુ લાકડામાંથી બનાવવામાં આવી છે અને વાસણ માટી સહિત તાંબાના છે. જ્યારે લાઈટિંગથી લઇને ડિઝાઈનમાં પતંજલિ બ્રાન્ડનો કલર જોવા મળે છે.
4/5
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડે હવે રેસ્ટોરાં કારાબોરમાં પણ ઝંપલાવ્યું છે. પંજાબ-હરિયાણાની રાજધાની ચંદીગઢની પાસે જીરકપુરમાં પૌષ્ટિક નામનથી પતંજલિએ પોતાનું પ્રથમ રેસ્ટોરાં ખોલ્યું છે. આ સંપૂર્ણ શાકાહારી રેસ્ટોરાં છે અને તેને એકદમ આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરાં ઘણાં દિવસથી ચાલુ રહ્યું છે. જોકે તેનું સત્તાવાર રીતે કોઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. તેના માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની તારીખ મળવાની રાહ જોવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડે હવે રેસ્ટોરાં કારાબોરમાં પણ ઝંપલાવ્યું છે. પંજાબ-હરિયાણાની રાજધાની ચંદીગઢની પાસે જીરકપુરમાં પૌષ્ટિક નામનથી પતંજલિએ પોતાનું પ્રથમ રેસ્ટોરાં ખોલ્યું છે. આ સંપૂર્ણ શાકાહારી રેસ્ટોરાં છે અને તેને એકદમ આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરાં ઘણાં દિવસથી ચાલુ રહ્યું છે. જોકે તેનું સત્તાવાર રીતે કોઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. તેના માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની તારીખ મળવાની રાહ જોવામાં આવી રહી છે.
5/5
 રેસ્ટોરાંમાં આવતા લોકોને પનીર ટિક્કાથી લઈને હની ચિલ્લી પોટેટો, તંદુરી વેજ પેલેટર, દુધીનો કબાબ મળશે. જેનો ઘર જેવો સ્વાદ હશે.
રેસ્ટોરાંમાં આવતા લોકોને પનીર ટિક્કાથી લઈને હની ચિલ્લી પોટેટો, તંદુરી વેજ પેલેટર, દુધીનો કબાબ મળશે. જેનો ઘર જેવો સ્વાદ હશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget