શોધખોળ કરો

બાબા રામદેવની પતંજલિએ ચંદીગઢમાં ખોલ્યું પ્રથમ પૌષ્ટિક રેસ્ટોરાં, ખાવામાં મળશે આ તમામ વસ્તુ

1/5
આ રેસ્ટોરાં જીરકપુરના બલટાનામં ખુલ્યું છે. આ એક હોટલની અંદર ખોલવામાં આવ્યું છે. આ હોટલ બલટાના વિસ્તારના કલગીઘર એનક્લેવમાં છે. રેસ્ટોરાંમાં રામદેવ અને આચાર્ય બાલક્રુષ્ણની તસવીરની સાથે તેના મેસેજ પણ લાગેલા છે. રેસ્ટોરાંની સાથે જ પતંજલિની પ્રોડક્ટનો સ્ટોર પણ છે.
આ રેસ્ટોરાં જીરકપુરના બલટાનામં ખુલ્યું છે. આ એક હોટલની અંદર ખોલવામાં આવ્યું છે. આ હોટલ બલટાના વિસ્તારના કલગીઘર એનક્લેવમાં છે. રેસ્ટોરાંમાં રામદેવ અને આચાર્ય બાલક્રુષ્ણની તસવીરની સાથે તેના મેસેજ પણ લાગેલા છે. રેસ્ટોરાંની સાથે જ પતંજલિની પ્રોડક્ટનો સ્ટોર પણ છે.
2/5
 રેસ્ટોરાંમાં આવનારા લોકોને આપવામાં આવતા મેન્યૂ કાર્ડ પર આચાર્ય બાલકુષ્ણ અને બાબા રામદેવની તસવીર છે. જેમાં લોકોને સ્વસ્થ રહેવા માટે ટિપ્સ પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકુષણ તરફથી લખવામાં આવ્યું છે કે, સારું સ્વાસ્થ વરદાન નથી, પરંતુ આપણી દરરોજની ખાવા પીવાની આદર પર આધાર રાખે છે. જ્યારે, બાબા રામદેવ પતંજલિ વિશ્વભરમાં ભારતની પ્રાચીન ધરોહર આયુર્વેદના એમ્બેસ્ડર છે. આ નવી રેસ્ટોરાંમાં પણ તમામ પૌષ્ટિક વ્યંજનો ઉપલબ્ધ હશે.
રેસ્ટોરાંમાં આવનારા લોકોને આપવામાં આવતા મેન્યૂ કાર્ડ પર આચાર્ય બાલકુષ્ણ અને બાબા રામદેવની તસવીર છે. જેમાં લોકોને સ્વસ્થ રહેવા માટે ટિપ્સ પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકુષણ તરફથી લખવામાં આવ્યું છે કે, સારું સ્વાસ્થ વરદાન નથી, પરંતુ આપણી દરરોજની ખાવા પીવાની આદર પર આધાર રાખે છે. જ્યારે, બાબા રામદેવ પતંજલિ વિશ્વભરમાં ભારતની પ્રાચીન ધરોહર આયુર્વેદના એમ્બેસ્ડર છે. આ નવી રેસ્ટોરાંમાં પણ તમામ પૌષ્ટિક વ્યંજનો ઉપલબ્ધ હશે.
3/5
મીડિયા અહેવા અનુસાર, પૌષ્ટિક રેસ્ટોરાંમાં શાકાહારી વ્યંજન જ પીરસવામાં આવશે. સાથે જ અહીં આવનાર ગ્રાહકોને આયુર્વેદ પદ્ધતિ પર ખરું ઉતરતું વ્યંજન જ મળશે. પૌષ્ટિક રેસ્ટોરાંની થીમ સંપૂર્ણ રીતે ઘરેલુ સ્ટાઈલમાં જ બનાવવામાં આવી છે. આ રેસ્ટોરાંમાં મોટાભાગની વસ્તુ લાકડામાંથી બનાવવામાં આવી છે અને વાસણ માટી સહિત તાંબાના છે. જ્યારે લાઈટિંગથી લઇને ડિઝાઈનમાં પતંજલિ બ્રાન્ડનો કલર જોવા મળે છે.
મીડિયા અહેવા અનુસાર, પૌષ્ટિક રેસ્ટોરાંમાં શાકાહારી વ્યંજન જ પીરસવામાં આવશે. સાથે જ અહીં આવનાર ગ્રાહકોને આયુર્વેદ પદ્ધતિ પર ખરું ઉતરતું વ્યંજન જ મળશે. પૌષ્ટિક રેસ્ટોરાંની થીમ સંપૂર્ણ રીતે ઘરેલુ સ્ટાઈલમાં જ બનાવવામાં આવી છે. આ રેસ્ટોરાંમાં મોટાભાગની વસ્તુ લાકડામાંથી બનાવવામાં આવી છે અને વાસણ માટી સહિત તાંબાના છે. જ્યારે લાઈટિંગથી લઇને ડિઝાઈનમાં પતંજલિ બ્રાન્ડનો કલર જોવા મળે છે.
4/5
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડે હવે રેસ્ટોરાં કારાબોરમાં પણ ઝંપલાવ્યું છે. પંજાબ-હરિયાણાની રાજધાની ચંદીગઢની પાસે જીરકપુરમાં પૌષ્ટિક નામનથી પતંજલિએ પોતાનું પ્રથમ રેસ્ટોરાં ખોલ્યું છે. આ સંપૂર્ણ શાકાહારી રેસ્ટોરાં છે અને તેને એકદમ આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરાં ઘણાં દિવસથી ચાલુ રહ્યું છે. જોકે તેનું સત્તાવાર રીતે કોઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. તેના માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની તારીખ મળવાની રાહ જોવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડે હવે રેસ્ટોરાં કારાબોરમાં પણ ઝંપલાવ્યું છે. પંજાબ-હરિયાણાની રાજધાની ચંદીગઢની પાસે જીરકપુરમાં પૌષ્ટિક નામનથી પતંજલિએ પોતાનું પ્રથમ રેસ્ટોરાં ખોલ્યું છે. આ સંપૂર્ણ શાકાહારી રેસ્ટોરાં છે અને તેને એકદમ આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરાં ઘણાં દિવસથી ચાલુ રહ્યું છે. જોકે તેનું સત્તાવાર રીતે કોઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. તેના માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની તારીખ મળવાની રાહ જોવામાં આવી રહી છે.
5/5
 રેસ્ટોરાંમાં આવતા લોકોને પનીર ટિક્કાથી લઈને હની ચિલ્લી પોટેટો, તંદુરી વેજ પેલેટર, દુધીનો કબાબ મળશે. જેનો ઘર જેવો સ્વાદ હશે.
રેસ્ટોરાંમાં આવતા લોકોને પનીર ટિક્કાથી લઈને હની ચિલ્લી પોટેટો, તંદુરી વેજ પેલેટર, દુધીનો કબાબ મળશે. જેનો ઘર જેવો સ્વાદ હશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget