શોધખોળ કરો
અમદાવાદીઓને મળશે રાંધણ ગેસની ચોરી થઈ હોય તો ખબર પડી જાય એવો પારદર્શક LPG સિલિન્ડર
1/5

અમદાવાદઃ અમદાવાદીઓને ટૂંકમાં જ લોખંડના વજનવાળા LPG સિલન્ડરથી છૂટકારો મળી શકે છે. એટલું જ નહીં, ગૃહિણીઓની હંમેશા ફરિયાદ રહેતી હોય છે કે, રાંધણ ગેસના બાટલામાં ચોરી થાય છે અને તેમને ઓછો ગેસ મળે છે, ત્યારે હવે તમને મળનારો આ ગેસનો બાટલો તમારી દરેક સમસ્યાથી છૂટકારો આપશે.
2/5

ઇન્ડિયન ઓઈલના ચેરમેન બી. અકશોકે જ્યારે આ વિશે જણાવ્યું કે તેમણે કહ્યું કે આ હળવા સિલિન્ડરને મેળવવા માટે હાલમાં તમારે થોડી રાહ જોવી પડશે. કારણ કે તેના માટે કાયદામાં અનેક ફેરફાર કરવા પડશે. પરંતુ એટલું તો નક્કી છે કે ટૂંકમાં જ તમને ભારે ભરખમ લોખંડના સિલિન્ડરથી છૂટકારો મળવાના કોઈ સમાચાર ચોક્કસ મળશે.
Published at : 01 Sep 2016 10:38 AM (IST)
View More





















