શોધખોળ કરો
RBIએ ન ઘટાડ્યા વ્યાજદર, જાણો, તમારા લોનના હપ્તા પર તેની શું થશે અસર
1/3

આરબીઆઇએ પોતાની પોલિસીમાં વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. આરબીઆઇએ નાણાકીય વર્ષ 2016-17માં પોતાના અગાઉના 7.6 ટકાના વિકાસદરમાં ઘટાડો કરીને 7.1 ટકાનો અંદાજ લગાવ્યો છે. જેનો સીધો અર્થ એ છે કે આરબીઆઇ નોટબંધીને વિકાસદર પર નકારાત્મક અસર તરીકે જોવે છે.
2/3

આરબીઆઇએ જાહેરાત કરી હતી કે રેપોરેટ 6.25 ટકા રહેશે એટલે કે તેનો સીધો અર્થ થાય છે કે હાલના વ્યાજદરોમાં કોઇ રાહત લોકોને મળશે નહીં. જોકે, કેટલાક નિષ્ણાંતોના મતે આરબીઆઇએ રેપોરેટમાં કોઇ ઘટાડો ના કરતા કેટલીક બેન્કો વ્યાજદરોમાં વધારો પણ કરી શકે છે.
Published at : 07 Dec 2016 03:00 PM (IST)
View More























