શોધખોળ કરો
ધીરૂભાઈ અંબાણીની કઈ ડ્રીમ કંપની સામે નાદારીની પ્રક્રિયા કરવા આદેશ ? જાણો વિગત
1/6

આરકોમનો શેર મંગળવારે 7.8 ટકા ઘટી રૂ. 12.45 બંધ રહ્યો હતો. એનસીએલટીનો આદેશ માર્કેટ બંધ થયા પછી આવ્યો હતો.
2/6

નવી દિલ્હીઃ અનિલ ધીરૂભાઇ અંબાણી રિલાયન્સ ગ્રુપની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહ્યું. એક તરફ વિજ્યા બેન્ક તરફથી તેમની સૌથી મોટી કંપની NPAમાં જાહેર કરવામાં આવ્યા પછી ઈનસોલ્વન્સી ટ્રિબ્યુનલે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સામે બેન્કરપ્સીની પ્રક્રિયા કરવા આદેશ આપ્યો છે. આ હિલચાલથી અનિલ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપનીને પ્રચંડ ફટકો લાગશે જે દેવું ઘટાડવા માટે રિલાયન્સ જીઓને તેનો વાયરલેસ બિઝનેસ રૂ. 18,000 કરોડમાં વેચી રહી છે.
Published at : 16 May 2018 02:29 PM (IST)
View More





















