શોધખોળ કરો
31 માર્ચ બાદ Jioનો સાથ છોડી શકે છે યૂઝર્સ, જાણો શું છે કારણ
1/5

હજુ પણ ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં 3G નેટવર્ક કામ નથી કરતું, આવામાં આવી જગ્યાઓ પર 4G નેટવર્ક મળવું મુશ્કેલ થઇ શકે છે.
2/5

જિઓની 4G સ્પીડ સારી નથી, તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટમાં એરટેલની 4G સ્પીડને બેસ્ટ માનવામાં આવી હતી. આ કારણે પણ જિઓ યૂઝર્સ અન્ય શિફ્ટ થઇ શકે છે.
Published at : 25 Mar 2017 08:17 AM (IST)
View More






















