શોધખોળ કરો
મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડની વાતને SBIએ ગણાવી યોગ્ય, કહ્યું- જન-ઘન ખાતા માટે જોઈએ છે રૂપિયા
1/6

મેટ્રો શહેરમાં જો મિનિમમ બેલન્સમાં 75 ટકાથી વધારેનો ઘટાડો હશે તો દંડ 100 રૂપિયા અને સર્વિસ ટેક્સહશે. જો મિનિમમ બેલન્સ 50-75 ટકાની વચ્ચે હશે તો બેંક 75 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લેશે. 50 ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે.
2/6

મુંબઈઃ ખાતામાં મિનિમમ બેલન્સ ન રાખવા પર એક એપ્રિલથી દંડ વસુલવાના નિર્ણયની દેશભરમાં થઈ રહેલ વિરોધની વચ્ચે ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)એ બુધવારે આ નિર્ણયનો યોગ્ય ગણાવ્યો હતો. બેંકે કહ્યું કે, ઝીરો બેલેન્સવાળા જન ધન ખાતાના મેનેજમેન્ટના ભારને સંતુલિત કરવા માટે કેટલાક ચાર્જ લગાવવા જરૂરી છે.
Published at : 09 Mar 2017 07:02 AM (IST)
View More























