શોધખોળ કરો

આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવ્યાં હોય તેવાં મોબાઈલ સિમ કાર્ડ ક્યારથી બંધ થઈ થઈ જશે ? જાણો મહત્વની વિગત

1/6
નવી દિલ્હીઃ જો હજુ સુધી તમે તમારા સિમ કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવ્યું નથી તો જલદી કરાવી દેજો નહી તો તમારું કાર્ડ બંધ થઇ જશે. કેન્દ્ર સરકારે સિમ કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની લિમિટ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તમામ સિમ કાર્ડને આધાર સાથે લિન્ક કરવા જરૂરી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ફેબ્રુઆરી 2018 સુધી જે સિમ કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં નહી આવે તો તેને ડિએકટીવેટ કરી નાખવામાં આવશે.
નવી દિલ્હીઃ જો હજુ સુધી તમે તમારા સિમ કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવ્યું નથી તો જલદી કરાવી દેજો નહી તો તમારું કાર્ડ બંધ થઇ જશે. કેન્દ્ર સરકારે સિમ કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની લિમિટ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તમામ સિમ કાર્ડને આધાર સાથે લિન્ક કરવા જરૂરી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ફેબ્રુઆરી 2018 સુધી જે સિમ કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં નહી આવે તો તેને ડિએકટીવેટ કરી નાખવામાં આવશે.
2/6
એનજીઓ લોકનીતિની અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાને એ નિર્દેશ આપવામાં આવે કે મોબાઈલ સિમ યુઝર્સની ઓળખ, એડ્રેસ અને તમામ ડિટેલ ઉપલબ્ધ થાય. કોઈ પણ મોબાઈલ સીમ વગર વેરીફીકેશને આપવામાં ન આવે.
એનજીઓ લોકનીતિની અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાને એ નિર્દેશ આપવામાં આવે કે મોબાઈલ સિમ યુઝર્સની ઓળખ, એડ્રેસ અને તમામ ડિટેલ ઉપલબ્ધ થાય. કોઈ પણ મોબાઈલ સીમ વગર વેરીફીકેશને આપવામાં ન આવે.
3/6
જોકે, સરકારે આ મામલે સોગંદનામું દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. કેન્દ્ર સરકારે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યા હતા કે તમામ મોબાઇલ નંબરોને આધાર સાથે જોડી દેવામાં આવે.
જોકે, સરકારે આ મામલે સોગંદનામું દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. કેન્દ્ર સરકારે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યા હતા કે તમામ મોબાઇલ નંબરોને આધાર સાથે જોડી દેવામાં આવે.
4/6
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2017માં આ આદેશ લોકનીતિ ફાઉન્ડેશન એનજીઓ દ્ધારા દાખલ કરવામાં આવેલી એક જાહેરહિતની અરજી પર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ત્યારે તે વખતના ચીફ જસ્ટિસ જે એસ ખેહરને જણાવ્યું હતું કે મોબાઈલ સીમ કાર્ડ રાખનારની ઓળખ ન થાય તો છેતરપિંડીથી રૂપિયા નીકાળવાના કામમાં તેનો ઉપયોગ થઈ શકે છે. કોર્ટે કહ્યું કે મોબાઇલ વપરાશકારોની સંખ્યામાં કરોડોમાં છે ત્યારે તેમનું વેરિફિકેશનનું કામ એક વર્ષમાં કરી દેવામાં આવે.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2017માં આ આદેશ લોકનીતિ ફાઉન્ડેશન એનજીઓ દ્ધારા દાખલ કરવામાં આવેલી એક જાહેરહિતની અરજી પર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ત્યારે તે વખતના ચીફ જસ્ટિસ જે એસ ખેહરને જણાવ્યું હતું કે મોબાઈલ સીમ કાર્ડ રાખનારની ઓળખ ન થાય તો છેતરપિંડીથી રૂપિયા નીકાળવાના કામમાં તેનો ઉપયોગ થઈ શકે છે. કોર્ટે કહ્યું કે મોબાઇલ વપરાશકારોની સંખ્યામાં કરોડોમાં છે ત્યારે તેમનું વેરિફિકેશનનું કામ એક વર્ષમાં કરી દેવામાં આવે.
5/6
આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ એક વર્ષની અંદર તમામ મોબાઇલ ટેલિફોન વપરાશકારોની ઓળખ કરી દે. કોર્ટે આદેશ આપ્યો હતો કે વેરિફીકેશન માટે યુઝર્સના સિમ કાર્ડને આધાર સાથે લિન્ક કરવામાં આવે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ એક વર્ષની અંદર તમામ મોબાઇલ ટેલિફોન વપરાશકારોની ઓળખ કરી દે. કોર્ટે આદેશ આપ્યો હતો કે વેરિફીકેશન માટે યુઝર્સના સિમ કાર્ડને આધાર સાથે લિન્ક કરવામાં આવે.
6/6
એક ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે એક નોટિસ જાહેર કરી છે કે તમામ સિમ કાર્ડને ફેબ્રુઆરી 2018 સુધીમાં આધાર કાર્ડ સાથે લિંક કરવા જરૂરી છે નહીં તો તે આધાર કાર્ડ લિંક ન કર્યા હોય એવા તમામ સિમ કાર્ડને ડિએક્ટીવેટ કરી દેવામાં આવશે.
એક ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે એક નોટિસ જાહેર કરી છે કે તમામ સિમ કાર્ડને ફેબ્રુઆરી 2018 સુધીમાં આધાર કાર્ડ સાથે લિંક કરવા જરૂરી છે નહીં તો તે આધાર કાર્ડ લિંક ન કર્યા હોય એવા તમામ સિમ કાર્ડને ડિએક્ટીવેટ કરી દેવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget