શોધખોળ કરો
તહેવારો દરમિયાન હવે રેલવે પ્રવાસ થશે મોંઘો, આ સીટ બુક કરાવવા પર ચૂકવવા પડશે વધારે રૂપિયા
1/4

રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી અને બપોરે એકથી પાંચ વાગ્યા સુધી પહોંચાડનારી ટ્રેનો માટે મુસાફરોને ભાડામાં ઘટાડો મળી શકે છે. સમિતિના રેલવે બોર્ડના અધિકારી, નીતિ આયોગના સલાહકાર રવિન્દ્ર ગોયલ, એર ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશનક મીનાક્ષી મલિક, પ્રોફેસર એસ. શ્રીરામ અને લી મેરિડિયન દિલ્હીના રેવન્યૂ ડિરેક્ટરનો સમાવેશ થાય છે.
2/4

સૂત્રોનું કહેવું છે કે સ્પેશિયલ ટ્રેન અને ખાસ રૂટ પર ચાલતી ટ્રેનોના ભાડા વધી શકે છે. સમિતિને એવો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે તહેવારોની સીઝનમાં દરમિયાન ભાડા વધારવા જોઈએ.
Published at : 17 Jan 2018 07:07 AM (IST)
Tags :
Festive SeasonView More























