શોધખોળ કરો
કેરળના પૂરગ્રસ્તો માટે આ જાણીતા બિઝનેસમેને 10 હજારનું જ દાન આપતાં લોકો ભડક્યાં, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ
1/6

2/6

નવી દિલ્હીઃ Paytm ના સીઇઓ વિજય શેખર શર્મા એકવાર ફરીથી ચર્ચામાં આવ્યા છે. લોકોએ તેમને આ વખતે આડેહાથે લેતા સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કર્યા છે. કેરાલામાં આવેલા પુરથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે લાખો હાથ ઉઠ્યા છે, તેમાં વિજય શેખર શર્મા પણ છે.
Published at : 20 Aug 2018 11:04 AM (IST)
Tags :
000View More





















