શોધખોળ કરો
પ્રત્યાર્પણ કેસમાં બ્રિટન કોર્ટે માલ્યાને આપી રાહત, આગમી સુનાવણી 12 સપ્ટેમ્બરે
1/6

લંડનઃ દેશની વિવિધ બેંકોને 9000 કરોડ રૂપિયાનો ચુનો લગાવી ફરાર થઈ ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાન પ્રત્યાર્પણ મામલે સુનાવણી લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે 12 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ભારત પ્રત્યાર્પિત કરવાના વિરુદ્ધ માલ્યાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ભારત સરકારને જેલનો વીડિયો ઉપલબ્ધ કરવા આદેશ આપ્યો છે.
2/6

સુનાવણી પહેલા માલ્યાએ કહ્યું હતું કે, મારી પર મુકવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. મેં સેટલમેન્ટની ઓફર કરી હતી. તેથી સીબીઆઈ અને ઈડી બંનેની ટીમો લંડન પહોંચી ચુકી છે અને બંને પક્ષો તેમની વિરુદ્ધમાં ફેંસલો આવવા પર લંડનની સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે.
Published at : 30 Jul 2018 06:40 PM (IST)
View More





















