શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Jioને ટક્કર આપવા BSNL-વોડાફોને મિલાવ્યા હાથ, હવે નહીં થાય કોલ ડ્રોપ

1/3
2જી નેટવર્કનું વિસ્તરણ થશેઃ વોડાફોન ઇન્ડિયાના મુખ્ય ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ સુદે આ કરારને વોડાફોન અને 2જી નેટવર્કના ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં વિસ્તરણ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, વોડાફોનને પોતાના નેટવર્કના વિસ્તરણ માટે ઘણું રોકાણ કર્યું છે. તેની સાથે જ કરારથી વોડાફોન તમિલનાડુમાં કવરેજ વધારવામાં મદદ મળશે, જ્યાં તે 900 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ફરી મેળવવામાં નિષ્ફળ રહી છે, જેનો ઉપયોગ તેણે વર્ષ 2015માં હરાજીમાં 2જી સેવાઓમાં કર્યો હતો. દેશભરમાં વોડાફોન ઇન્ડિયાના ટાવરોની સંખ્યા 1.37 લાખ છે. વોડાફોન ઇન્ડિયા બ્રિટેનની વોડાફોન ગ્રુપની સંપૂર્ણ માલિકીની કંપની છે. તેનું સંચાલન દેશભરમાં થાય છે અને તેના યૂઝર્સની સંખ્યા 19.9 કરોડ છે. જ્યારે બીએસએનએલ પાસે 8.95 કરોડ ગ્રાહકો છે.
2જી નેટવર્કનું વિસ્તરણ થશેઃ વોડાફોન ઇન્ડિયાના મુખ્ય ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ સુદે આ કરારને વોડાફોન અને 2જી નેટવર્કના ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં વિસ્તરણ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, વોડાફોનને પોતાના નેટવર્કના વિસ્તરણ માટે ઘણું રોકાણ કર્યું છે. તેની સાથે જ કરારથી વોડાફોન તમિલનાડુમાં કવરેજ વધારવામાં મદદ મળશે, જ્યાં તે 900 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ફરી મેળવવામાં નિષ્ફળ રહી છે, જેનો ઉપયોગ તેણે વર્ષ 2015માં હરાજીમાં 2જી સેવાઓમાં કર્યો હતો. દેશભરમાં વોડાફોન ઇન્ડિયાના ટાવરોની સંખ્યા 1.37 લાખ છે. વોડાફોન ઇન્ડિયા બ્રિટેનની વોડાફોન ગ્રુપની સંપૂર્ણ માલિકીની કંપની છે. તેનું સંચાલન દેશભરમાં થાય છે અને તેના યૂઝર્સની સંખ્યા 19.9 કરોડ છે. જ્યારે બીએસએનએલ પાસે 8.95 કરોડ ગ્રાહકો છે.
2/3
સારું થશે નેટવર્ક કવરેજઃ બીએસએલના ચેરમેન અને જનરલ મેનેજર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, આ કરાર થવાથી વોડાફોન અને બીએસએલ બન્નેના ગ્રાહકોને નેટવર્ક કવરેજ વધારવામાં મદદ મળશે. બન્ને કંપનીઓ મળીને આવતા મહિને ગોવામાં બ્રિક્સ શિખર પરિષદમાં સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. બીએસએનલ મોબાઈલ યૂઝર્સની સંખ્યા પ્રમાણે જૂનમાં પાંચમાં નંબર પર આવી ગઈ હતી. દેશભરમાં તેની સાઈટની સંખ્યા 1.14 લાખ છે. કંપનીની ગ્રામીણ વિસ્તારમાં પહોંચ વધારે છે. શ્રીવાસ્તવે કહ્યું કે, વોડાપોનની સાથે આ કરારથી ખાસ કરીને શહેરી વિસ્તારમાં તેનું નેટવર્ક કવરેજ સારું થઈ શકશે.
સારું થશે નેટવર્ક કવરેજઃ બીએસએલના ચેરમેન અને જનરલ મેનેજર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, આ કરાર થવાથી વોડાફોન અને બીએસએલ બન્નેના ગ્રાહકોને નેટવર્ક કવરેજ વધારવામાં મદદ મળશે. બન્ને કંપનીઓ મળીને આવતા મહિને ગોવામાં બ્રિક્સ શિખર પરિષદમાં સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. બીએસએનલ મોબાઈલ યૂઝર્સની સંખ્યા પ્રમાણે જૂનમાં પાંચમાં નંબર પર આવી ગઈ હતી. દેશભરમાં તેની સાઈટની સંખ્યા 1.14 લાખ છે. કંપનીની ગ્રામીણ વિસ્તારમાં પહોંચ વધારે છે. શ્રીવાસ્તવે કહ્યું કે, વોડાપોનની સાથે આ કરારથી ખાસ કરીને શહેરી વિસ્તારમાં તેનું નેટવર્ક કવરેજ સારું થઈ શકશે.
3/3
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની ટેલીકોમ કંપની બીએસએનલ અને ખાનગી ક્ષેત્રની કંપની વોડાફોને 2જી ઇન્ટર સર્કલ રોમિંગ કરાર કર્યા છે. આ કરાર અંતર્ગત આ બન્ને કંપનીઓ પોતાના ગ્રાહકોને સારી સેવા આપી શકશે. તેની સાથે જ કોલ ડ્રોપમાં પણ ઘટાડો જોવા મળશે. આ બન્ને કંપનીઓ ઇન્ટરનેટથી લઈને ફ્રી કોલ સુધીની ઓફર પણ આપી શકેછે. તેનાથી સીધી રીતે રિલાયન્સ જિઓને ટક્કર મળશે.
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની ટેલીકોમ કંપની બીએસએનલ અને ખાનગી ક્ષેત્રની કંપની વોડાફોને 2જી ઇન્ટર સર્કલ રોમિંગ કરાર કર્યા છે. આ કરાર અંતર્ગત આ બન્ને કંપનીઓ પોતાના ગ્રાહકોને સારી સેવા આપી શકશે. તેની સાથે જ કોલ ડ્રોપમાં પણ ઘટાડો જોવા મળશે. આ બન્ને કંપનીઓ ઇન્ટરનેટથી લઈને ફ્રી કોલ સુધીની ઓફર પણ આપી શકેછે. તેનાથી સીધી રીતે રિલાયન્સ જિઓને ટક્કર મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
General Knowledge: હત્યાનો આરોપી જેલમાં પણ હત્યા કરે તો શું થાય? જાણો કેવી રીતે સજા નક્કી થાય છે
General Knowledge: હત્યાનો આરોપી જેલમાં પણ હત્યા કરે તો શું થાય? જાણો કેવી રીતે સજા નક્કી થાય છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp AsmitaJain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
General Knowledge: હત્યાનો આરોપી જેલમાં પણ હત્યા કરે તો શું થાય? જાણો કેવી રીતે સજા નક્કી થાય છે
General Knowledge: હત્યાનો આરોપી જેલમાં પણ હત્યા કરે તો શું થાય? જાણો કેવી રીતે સજા નક્કી થાય છે
IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11
IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Embed widget