શોધખોળ કરો
Vodafoneએ શરૂ કરી સ્પેશિયલ નવી સર્વિસ, હવે નંબર આપ્યા વગર કરાવી શકાશે રિચાર્જ
1/7

રિચાર્જ કરાવવા માટે ગ્રાહકોએ પોતાના મોબાઈલ નંબરની જગ્યાએ ઓટોપીમાં મળેલ કોડ જણાવવાનો રહેશે. આ નંબરને ઈ રિચાર્જમાં નોંધ્યા બાદ તમારો મોબાઈલ રિચાર્જ થઈ જશે.
2/7

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની Vodafoneએ પોતાના ગ્રાહકો ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એક નવી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ વોડાફોન યૂઝર્સ રિટેલર્સને નંબર જણાવ્યા વગર રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ રોકવામાં મદદ મળશે.
Published at : 24 Feb 2017 11:00 AM (IST)
View More























