શોધખોળ કરો

આકાશ અંબાણી અને શ્વેતા મહેતા ભારતના ક્યા ઐતિહાસિક મંદિરે લગ્ન કરશે, જાણો વિગત

1/6
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સમાચાર સામે આવ્યા બાદ સ્થાનિક અધિકારી અને મંદિરના સંચાલકો બહુ જ ઉત્સાહિ છે. આ મંદિરમાં પહેલી ટીવી કલાકર કવિકા કૌશિક ઉત્તરાંખડના રાજ્યમંત્રી ડો. ધનસિંહ રાવત, આઈએએસ અપર્ણા ગૌતમના લગ્ન થયા હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સ ગ્રુપની ટીમે આ મંદિરનો પ્રવાસ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સમાચાર સામે આવ્યા બાદ સ્થાનિક અધિકારી અને મંદિરના સંચાલકો બહુ જ ઉત્સાહિ છે. આ મંદિરમાં પહેલી ટીવી કલાકર કવિકા કૌશિક ઉત્તરાંખડના રાજ્યમંત્રી ડો. ધનસિંહ રાવત, આઈએએસ અપર્ણા ગૌતમના લગ્ન થયા હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સ ગ્રુપની ટીમે આ મંદિરનો પ્રવાસ કર્યો હતો.
2/6
મીડિયા રિપોર્ટસના મતે આકાશના લગ્નને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ સ્થળને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે અહીં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેડિંગ ડેસ્ટિનેશનલ તરીકે વિકસિત થયા બાદ સૌથી પહેલાં લગ્ન મુકેશ અંબાણીના પુત્રના થઈ શકે છે.
મીડિયા રિપોર્ટસના મતે આકાશના લગ્નને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ સ્થળને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે અહીં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેડિંગ ડેસ્ટિનેશનલ તરીકે વિકસિત થયા બાદ સૌથી પહેલાં લગ્ન મુકેશ અંબાણીના પુત્રના થઈ શકે છે.
3/6
જો શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન આ જગ્યાએ થશે તો આ વેડિંગ ડેસ્ટિનેશનનું જબરદસ્ત બ્રાન્ડિંગ થશે. તેનાથી આ મંદિરને દેશ-વિદેશમાં પણ ઓળખ મળશે.
જો શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન આ જગ્યાએ થશે તો આ વેડિંગ ડેસ્ટિનેશનનું જબરદસ્ત બ્રાન્ડિંગ થશે. તેનાથી આ મંદિરને દેશ-વિદેશમાં પણ ઓળખ મળશે.
4/6
નવી દિલ્હી: રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી ડાયમંડના બિઝનેસ મેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આકાશ તેની મંગેતર શ્લોકા સાથે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના પ્રખ્યાત ત્રિયુગી નારાયણ મંદિરમાં સાત ફેરા લઈ શકે છે. લગ્નને લઈને આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
નવી દિલ્હી: રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી ડાયમંડના બિઝનેસ મેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આકાશ તેની મંગેતર શ્લોકા સાથે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના પ્રખ્યાત ત્રિયુગી નારાયણ મંદિરમાં સાત ફેરા લઈ શકે છે. લગ્નને લઈને આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
5/6
30મી જૂનના રોજ આકાશ અંબાણી અને શ્લોક મહેતાની સગાઈ થઇ હતી. પુત્રની સગાઈના લગ્નની ખુશીમાં એક શાનદાર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રિયુગી નારાયણ મંદિરમાં વિષ્ણુ ભગવાનની હાજરીમાં શંકર ભગવાને માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.
30મી જૂનના રોજ આકાશ અંબાણી અને શ્લોક મહેતાની સગાઈ થઇ હતી. પુત્રની સગાઈના લગ્નની ખુશીમાં એક શાનદાર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રિયુગી નારાયણ મંદિરમાં વિષ્ણુ ભગવાનની હાજરીમાં શંકર ભગવાને માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.
6/6
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અંબાણી પરિવારએ બન્નેના લગ્નની તડામાર તૈયારી ચાલુ કરી દીધી છે. લગ્નની તૈયારીઓ માટે કંપનીના અધિકારીઓની ટીમે તૈયારીઓ અંગે માહિતી પણ લીધી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અંબાણી પરિવારએ બન્નેના લગ્નની તડામાર તૈયારી ચાલુ કરી દીધી છે. લગ્નની તૈયારીઓ માટે કંપનીના અધિકારીઓની ટીમે તૈયારીઓ અંગે માહિતી પણ લીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget