શોધખોળ કરો

AHMEDABAD : ઓઢવમાં એક સાથે ચાર મર્ડરની ઘટનાનું રિકંસ્ટ્રક્શન, જાણો આરોપીએ કેવી રીતે એક બાદ એક ચાર વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા

Odhav murder case : આરોપી વિનોદ મરાઠીએ તેની પત્ની, પુત્રી, પુત્ર અને વડસાસુની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ઘરની પાછળ મૃતદેહ દાટવાનો હતો.

AHMEDABAD : અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં એકે સાથે ચાર લોકોની કરવામાં આવેલી હત્યાના કેસમાં પોલીસે હત્યારા વિનોદ મરાઠીને સાથે રાખી આખી ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હત્યારા વિનોદ મરાઠીએ જણાવ્યું કે કેવી રીતે તેણે એક બાદ એક એક જ પરિવારના ચાર લોકોને મારી નાખ્યા.  

FSLને સાથે રાખી પોલીસે કર્યું  રિકંસ્ટ્રક્શન 
ઓઢવ વિસ્તારમાં આવેલી દિવ્યાપરભા સોસાયટીના એક મકાનમાંથી 29 તારીખના રોજ ચાર લોકોની હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી સમગ્ર હત્યાકાંડનો મુખ્ય આરોપી અને ઘરનો મોભી એવો વિનોદ મરાઠી ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકો માંજ ધરપકડ પણ કરી લીધી હતી ત્યારે આજે ઓઢવ પોલીસ દ્વારા FSL અને આરોપીને જોડે રાખીને સમગ્ર ઘટનાનુંરિકંસ્ટ્રક્શન  પણ કરવામાં આવ્યું હતું જેમાં આરોપી વિનોદ મરાઠીએ સમગ્ર ખૂની ખેલને કેવી રીતે અંજામ આપ્યો તે જણાવ્યું છે.

હત્યારા વિનોદ મરાઠીએ કેવી રીતે કરી ચાર-ચાર લોકોની હત્યા? 
સૌ પ્રથમ આરોપી વિનોદ મરાઠીએ પોતાની દીકરીને ગુટખા લેવા મોકલી.ત્યારબાદ પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવાનું કહીને આંખો પર પટ્ટી બાંધી છરીના ઘા ઝીકયાં. બાદમાં દીકરી માટે ટી-શર્ટ લાવ્યો છું તેમ કહીને પોતાની દીકરીને પણ છરી ના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી.શ્રીખંડ લેવા ગયેલો દીકરો ઘરે પરત ફર્યો ત્યારે તેની આંખ પર પટ્ટી બાંધી સરપ્રાઈઝ આપવાના બહાને તેને પણ પેટના ભાગે છરી ના ઘા મારી રહેંસી નાંખ્યો. બાદમાં પત્ની અને દીકરી અને દીકરાની લાશને એમ ત્રણેય લોકોની લાશને એકે  રૂમમાં મૂકી દીધી.

ઘરની પાછળ જ ચારેય  મૃતદેહને દાટવાનો પ્લાન હતો 
આરોપી વિનોદ મરાઠીએ પોલીસ સમક્ષ એવા ચોંકાવનારા નિવેદનો પણ નોંધાવ્યા છે કે તમામ ચારેય લોકોની હત્યા કર્યા બાદ તમામ લોકોને ઘરની પાછળ જ દાટી દેવાનો પ્લાનિંગ હતો પરંતુ સવાર પડી જતા તેણે કોઈને દાટયા નહિ, અને સવાર પડતાં હથિયાર ફેંકી દઈને ઇન્દોર જવા માટે રવાના થઈ ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget