શોધખોળ કરો
પિતાએ પુત્રને નવી બાઇક લઇ આપવાની ના પાડતાં ગોળી મારી કરી હત્યા, જાણો વિગત
1/4

પોલીસ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનાથ તિવારીએ કહ્યું કે, કૈલાશ નાથ યાદવ (ઉ.50) તેના પરિવાર સાથે જેલ રોડ પર રહે છે. મંગળવારે સવારે નવી અપાચે મોટરસાઇકલ ખરીદવાને લઇ નાના દીકરા શ્યામ અને તેમની વચ્ચે મામૂલી વિવાદ થયો હતો. જે બાદ શ્યામે તેના પિતાની ગોળી મારી હત્યા કરી દીધી અને ફરાર થઇ ગયો
2/4

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ. મૃતકની પત્નીના નિવેદનન આધારે આરોપી પુત્ર શ્યામ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે.
Published at : 04 Apr 2018 11:31 AM (IST)
View More























