શોધખોળ કરો

Crime News: જેલમાં દુષ્કર્મના કેસમાં સજા કાપતા કેદીએ કાપી નાંખ્યો પ્રાઇવેટ પાર્ટ

UP Crime News: આ કેદી દુષ્કર્મના કેસમાં સજા કાપતો હતો. કેદીએ પ્રાઇવેટ પાર્ટ કાપતાં જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

UP Crime News: ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લા જેલમાં હજારો કેદીઓ સજા કાપી રહ્યા છે. જેમાંથી એક કેદીએ તેનો પ્રાઇવેટ પાર્ટ કાપવાની કોશિશ કરી હતી. આ કેદી દુષ્કર્મના કેસમાં સજા કાપતો હતો. કેદીએ પ્રાઇવેટ પાર્ટ કાપતાં જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તેનો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ કેદી સુધી બ્લેડ કેવી રીતે પહોંચી તેને લઈ પ્રશ્નો થઈ રહ્યા છે.

જેલ સૂપ્રિન્ટેન્ડન્ટ રામધની સિંહે જણાવ્યું કે, 30 વર્ષીય અનિલ કુમારે તેનો પ્રાઇવેટ પાર્ટ બ્લેડથી કાપવાની કોશિશ કરી. જાલૌનનો રહેવાસી અનિલ કુમાર 2017માં ઈટાવા જેલમાં આવ્યો હતો. તેને એક કેસમાં 10 વર્ષની સજા થઈ હતી. છેલ્લા થોડા દિવસોથી તે માનસિર રીતે ડિસ્ટર્બ હતા.  તે અન્ય કેદીઓ સાથે ઝઘડી પણ ચૂક્યો હતો.

ઈટાવા જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું, એક કેદી ગુપ્તાંગ કાપીને આવ્યો હતો. ખૂબ લોહી વહેતું હતું. તેને પ્રાથમિક સારવાર આપીને સૈફઈની પીજીઆઈમાં મોકલી દેવામાં આવ્યો છે.

RTI માં થયો મોટો ખુલાસો, PM મોદી સરકારી નહીં પોતાના જ પૈસે કરે છે ભોજન

સંસદમાં નેતાઓને સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતી તમામ સુવિધાઓ સરકારી બજેટમાંથી ખર્ચવામાં આવતી નથી. સરકારી બજેટમાંથી વડાપ્રધાનના ભોજન પર એક રૂપિયો પણ ખર્ચવામાં આવતો નથી. ભોજનનો ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉઠાવે છે. આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના કેન્દ્રીય અન્ડર સેક્રેટરી બિનોદ બિહારી સિંહે RTIનો જવાબ આપ્યો છે કે PMના ભોજનમાં સરકારી બજેટમાંથી એક પણ રૂપિયો ખર્ચવામાં આવતો નથી.

વર્ષ 2014માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, 2 માર્ચ, 2015 ના રોજ બજેટ સત્ર દરમિયાન, તેમણે સંસદ ભવનના પહેલા માળે આવેલી કેન્ટીનમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ વડાપ્રધાન સંસદની કેન્ટીનમાં પહોંચ્યા અને લંચ લીધું. પીએમએ પોતે આ સમયગાળા દરમિયાન શાકાહારી ભોજનની પ્લેટ માટે 29 રૂપિયા ચૂકવ્યા હતા. જો કે હવે સંસદ ભવન કેન્ટીનમાં શાકાહારી થાળીની કિંમત 100 રૂપિયા છે.

આ પણ વાંચોઃ

Investors Wealth Rises: ગણેશ ચતુર્થી પહેલા શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 5.68 લાખ કરોડ રૂપિયાનોનો વધારો થયો

Surat : AAP નેતા મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલા મામલે 8 સામે ફરિયાદ, ઇટાલિયાએ લોકોને શું કરી હાંકલ

Car Comparison: ટોયોટાની અર્બન ક્રૂઝર હાઈરાઈડર કે હોન્ડા સિટી, જાણો આ બંને હાઈબ્રિડ કારમાંથી કઈ છે બેસ્ટ

PSI Recruitment: ગુજરાતમાં પીએસઆઈ ભરતી પસંદગી યાદીનું સંભવિટ કટ ઓફ થયું જાહેર, દસ્તાવેજ ચકાસણીમાં ઉમેદવારો ગેરહાજર રહેશે તો....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.