શોધખોળ કરો

Gujarat School Reopening: ગુજરાતમાં ક્યારથી ખૂલશે સ્કૂલો, જાણો શિક્ષણમંત્રીએ શું કરી જાહેરાત

જરાત સરકારે રાજ્યમાં 8મી જાન્યુઆરીથી ધો.1થી9ની સ્કૂલો બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ધો.1થી9માં માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામા આવ્યું હતું.

 Gujarat School Reponing: કેન્દ્ર સરકારની મંજૂરી ગુજરાત સરકારે આજે રાજ્યમાં ધો.1થી9ની સ્કૂલોમાં 7મીથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા રાજ્યમાં 8મી જાન્યુઆરીથી ધો.1થી9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામા આવ્યુ હતું. સ્કૂલોમાં હવે બીજા સત્રની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે આ વર્ષે માસ પ્રમોશન આપી શકાય તેમ ન હોઈ ઓફલાઈન શિક્ષણ કરવુ પણ સરકાર માટે જરૂરી હતુ. ધો.1થી9ની સ્કૂલો ઓફલાઈન  વર્ગો સાથે શરૂ થનાર છે ત્યારે ધો.1થી9માં ભણતા રાજ્યના 55થી60 લાખ બાળકોને આ નિર્ણયથી મોટી અસર થશે.

8 જાન્યુઆરી બાદ બંધ હતી સ્કૂલો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓસરતા તબક્કાવાર સ્કૂલો-કોલેજો શરૂ કરવામા આવી હતી.જેમાં ધો.1થી9માં દિવાળી પહેલા જ સપ્ટેમ્બરમાં જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ હતુ. દરમિયાન ડિસેમ્બર પછી સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા કેસની સંખ્યામાં ખૂબ જ વધારો થવા લાગ્યો હતો.જેને પગલે ગુજરાત સરકારે રાજ્યમાં 8મી જાન્યુઆરીથી ધો.1થી9ની સ્કૂલો બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ધો.1થી9માં ઓફલાઈન શિક્ષણ એટલે કે કલાસરૂમ એજ્યુકેશન બંધ કરી દેવાયુ હતુ અને માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામા આવ્યું હતું.

વાલીની સંમતિ સાથે શરૂ થશે સ્કૂલો

જો કે ધો.10થી12માં અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામા આવ્યુ હતું.  કોરોનાની ત્રીજી લહેર પણ હવે ઓસરતા હાલ કેસની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં પણ કોરોનાના કેસ ઘણા ઘટી ગયા છે. જેને પગલે કેન્દ્ર સરકારે તાજેતરમાં નવી ગાઈડલાઈન જાહેર કરીને રાજ્ય સરકાર પણ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય છોડયો હતો. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જે રાજ્યમાં 5 ટકાથી ઓછા કેસ હોય ત્યાં સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપવા આવી હતી પરંતુ વાલીઓની સંમંતિ સાથે સ્કૂલો શરૂ કરવા અને રાજ્ય સરકાર પણ નિર્ણય છોડવાની વાત ગાઈડલાઈનમાં કરવામાં આવી છે.

શિક્ષણ મંત્રીએ શું કહ્યું

ગુજરાત સરકારે અગાઉ 31મી જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કર્યુ હતુ અને સપ્તાહમાં નવો નિર્ણય જાહેર કરતા રાજ્યમાં 5મી ફેબ્રુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાની જાહેરાત કરી હતી. જેની મુદતજે પૂર્ણ થતા શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી અને કોર કમિટી સાથે ચર્ચા કર્યા બાદ રાજ્યમાં 7મી ફેબ્આરીથી ફરી ધો.1થી9ની સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામા આવશે.જો કે વાલીઓની સંમંતિ જરૂરી રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget