શોધખોળ કરો

IIT: IIT પાસ કર્યા વિદ્યાર્થીઓ કઈ કંપનીઓને આપે છે પ્રાધાન્ય?

અહીંથી કોર્સ પૂરો કર્યા બાદ તેઓ આગળ શું કરે છે, પ્લેસમેન્ટ કેવી રીતે છે અને તેઓ નોકરી માટે કઈ કંપનીઓને પ્રાધાન્ય આપે છે. જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો આવે તો અમે તેનો જવાબ આપીએ છીએ.

IIT Candidates : એન્જિનિયરિંગ માટે શ્રેષ્ઠ પ્રવેશ પરીક્ષા ગણાતી JEE પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ તેમના રેન્ક પ્રમાણે IITમાં પ્રવેશ લે છે. અહીંથી કોર્સ પૂરો કર્યા બાદ તેઓ આગળ શું કરે છે, પ્લેસમેન્ટ કેવી રીતે છે અને તેઓ નોકરી માટે કઈ કંપનીઓને પ્રાધાન્ય આપે છે. જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો આવે તો અમે તેનો જવાબ આપીએ છીએ.

મોટાભાગે વિદેશ જાય છે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જ્યારે 2009 થી 2016 સુધીનો અભ્યાસ કરવામાં આવ્યો અને ટોચના 250 IITiansના કાર્યક્ષેત્ર પર નજર કરવામાં આવી તો જાણવા મળ્યું કે ટોચના IITians જેઓ 25 થી 32 વર્ષની વચ્ચે હતા. તેમાંથી અડધાથી વધુ લોકો વિદેશ તરફ વળ્યા હતા. તેમાં એ પણ નોંધાયું છે કે, 2009થી 2011 JEE પાસ કરનારા 30 થી 32 વર્ષના ઉમેદવારો 25 વર્ષથી વધુ વયના ઉમેદવારો યુએસ ગયા હતા.

શું તમે ઉંમર સાથે વિદેશ જાવ છો?

આનાથી એક પ્રશ્ન ઊભો થાય છે કે શું વધુ IITians ભારતમાં રહેવા માંગે છે અથવા તેઓ મોટા થતાં જ યુએસમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. લગભગ એમ કહી શકાય કે 20 થી 30 ટકા લોકો ઉચ્ચ અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવાનું પસંદ કરે છે. જ્યારે ભારતમાં રહીને MBA અથવા MTech જેવા વધુ અભ્યાસ માટે લગભગ 10 ટકા અભ્યાસ કરે છે. ત્યાર બાદ લગભગ 60 ટકા ભારતમાં જ કામ કરવાનું શરૂ કરે છે.

આ કંપનીઓને આપે છે પ્રાધાન્ય

આ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે લગભગ 40 થી 50 ટકા ઉમેદવારો મોટી ટેક કંપનીઓમાં જોડાવાનું પસંદ કરે છે. ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ અને એમેઝોનની જેમ. જો આપણે ઉચ્ચ શિક્ષણની વાત કરીએ ત, 20 ટકા માસ્ટર્સ કરવાનું પસંદ કરે છે અને તેના કરતા ઓછા, માત્ર 10 ટકા પોસ્ટ ડોક અથવા પ્રોફેસર બનવા માટે અભ્યાસ કરે છે.

30 સેકન્ડમાં 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે, IIT મદ્રાસે દૂધની શુદ્ધતા માપવા માટે બનાવ્યું અનોખું ઉપકરણ

આપણે બધા દૂધમાં આવતી ભેળસેળથી પરેશાન છીએ. આ ભેળસેળ દૂધના ગુણોનો નાશ કરે છે, પરંતુ સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ખતરનાક છે. ગંભીર સમસ્યા એ છે કે ભેળસેળ શોધવી સરળ નથી. જો કે હવે આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ આ કામ સરળ કરી દીધું છે. હવે ઉપકરણની મદદથી તમે ઘરે બેઠા જ દૂધમાં ભેળસેળ શોધી શકશો. ખરેખર, IIT મદ્રાસે એક પોર્ટેબલ 3D પેપર-આધારિત ઉપકરણ બનાવ્યું છે જે દૂધમાં ભેળસેળ શોધી શકે છે. આ ઉપકરણ માત્ર 30 સેકન્ડમાં ભેળસેળની પોલ ખોલી શકે છે. ખાસ વાત એ છે કે હવે ભેળસેળના ટેસ્ટિંગ માટે કોઈ લેબમાં જવાની જરૂર નથી. આ ડિવાઈસની મદદથી ઘરે બેસીને માત્ર એક મિલીલીટર દૂધમાંથી ભેળસેળ શોધી શકાય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
Embed widget