શોધખોળ કરો

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શનિવારે (30 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાને લઈને મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે.

Arvind Kejriwal News: દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શનિવારે (30 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાને લઈને મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે.  તેમણે આરોપ લગાવ્યો કે આજે દિલ્હીની મધ્યમાં અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બહુ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી હારવા જઈ રહ્યું છે, તેથી તે બોખલાઈ ગયું છે.

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આજે ગ્રેટર કૈલાશ વિધાનસભાના સાવિત્રીનગર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જીની પદયાત્રા હતી અને હજારો મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને યુવાનો તેમને મળવા આવ્યા,  આશીર્વાદ આપવા માટે તેમના ઘરેથી બહાર નિકળ્યા હતા. આ સમયે એક માણસ તેમના પર હુમલો કરે છે. હું કેજરીવાલજી સાથે હતો. એક વ્યક્તિએ તેમના પર સ્પિરિટ ફેંક્યુ અને તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

'તેના એક હાથમાં સ્પિરિટ અને બીજા હાથમાં માચીસ હતી'

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, "એક હાથમાં સ્પિરિટ અને બીજા હાથમાં માચીસ હતી." અરવિંદ કેજરીવાલ અને મારા પર સ્પિરિટ પડી હતી. તે  સ્પિરિટ તો ફેંકી શક્યો પરંતુ આગ ન લગાવી શક્યો. આજે દિલ્હીની વચ્ચો વચ્ચ અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ખૂબ જ ગંભીર બાબત છે.

ભાજપ બેઈમાની પર ઉતરી ગયું છે  - સૌરભ ભારદ્વાજ

ભારદ્વાજે કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલ જી પગપાળા પદયાત્રા કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. દિલ્હીમાં ભાજપને ત્રીજી વખત હાર સામે જોવા મળી રહી છે.   જ્યારે કોઈ હારે છે, ત્યારે તે બેઈમાની કરી જીતવાનો પ્રયાસ કરે છે. ભાજપ બેઈમાની પર ઉતરી આવ્યું છે. 

અરવિંદ કેજરીવાલ પર ઘણી વખત હુમલો થયો- ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આ પહેલીવાર નથી. વિકાસપુરીમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસ જોતી જ રહી, હસતી રહી. ભાજપના ગુંડાઓ સામે પોલીસ હાથ જોડતી રહી. નાંગલોઈમાં  રોશન  હલવાઈને ત્યા ફાયરિંગ કેસને લઈને મળવા જઈ રહ્યા હતા ત્યારે ભાજપના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. બુરાડીમાં પણ હુમલો થયો હતો. આજે પણ સ્પિરિટ ફેંકવામાં આવી હતી, માત્ર માચિસથી સળગાવવાની વાર હતી. 

સૌરભ ભારદ્વાજે આરોપીની ઓળખનો દાવો કર્યો

AAP નેતાએ આરોપીઓની ઓળખ કરવાનો દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું, “આ હુમલો કરનાર યુવક અશોક કુમાર છે. અડધા કલાકમાં તેનું ફેસબુક એકાઉન્ટ મેળવી લીધુ છે. તેણે તે આરોપીના ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. તેમણે દાવો કર્યો કે, "તે ભાજપનો ઔપચારિક સભ્ય છે." આ આજે દિલ્હી હારી રહ્યા છે તો પરેશાન છે. આખું દિલ્હી જોઈ રહ્યું છે. ભાજપના લોકો પણ પદયાત્રાઓ અને રેલીઓ  કરે છે, તેમના પર હુમલાઓ થતા નથી.  

દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Embed widget