શોધખોળ કરો

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શનિવારે (30 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાને લઈને મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે.

Arvind Kejriwal News: દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શનિવારે (30 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાને લઈને મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે.  તેમણે આરોપ લગાવ્યો કે આજે દિલ્હીની મધ્યમાં અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બહુ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી હારવા જઈ રહ્યું છે, તેથી તે બોખલાઈ ગયું છે.

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આજે ગ્રેટર કૈલાશ વિધાનસભાના સાવિત્રીનગર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જીની પદયાત્રા હતી અને હજારો મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને યુવાનો તેમને મળવા આવ્યા,  આશીર્વાદ આપવા માટે તેમના ઘરેથી બહાર નિકળ્યા હતા. આ સમયે એક માણસ તેમના પર હુમલો કરે છે. હું કેજરીવાલજી સાથે હતો. એક વ્યક્તિએ તેમના પર સ્પિરિટ ફેંક્યુ અને તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

'તેના એક હાથમાં સ્પિરિટ અને બીજા હાથમાં માચીસ હતી'

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, "એક હાથમાં સ્પિરિટ અને બીજા હાથમાં માચીસ હતી." અરવિંદ કેજરીવાલ અને મારા પર સ્પિરિટ પડી હતી. તે  સ્પિરિટ તો ફેંકી શક્યો પરંતુ આગ ન લગાવી શક્યો. આજે દિલ્હીની વચ્ચો વચ્ચ અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ખૂબ જ ગંભીર બાબત છે.

ભાજપ બેઈમાની પર ઉતરી ગયું છે  - સૌરભ ભારદ્વાજ

ભારદ્વાજે કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલ જી પગપાળા પદયાત્રા કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. દિલ્હીમાં ભાજપને ત્રીજી વખત હાર સામે જોવા મળી રહી છે.   જ્યારે કોઈ હારે છે, ત્યારે તે બેઈમાની કરી જીતવાનો પ્રયાસ કરે છે. ભાજપ બેઈમાની પર ઉતરી આવ્યું છે. 

અરવિંદ કેજરીવાલ પર ઘણી વખત હુમલો થયો- ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આ પહેલીવાર નથી. વિકાસપુરીમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસ જોતી જ રહી, હસતી રહી. ભાજપના ગુંડાઓ સામે પોલીસ હાથ જોડતી રહી. નાંગલોઈમાં  રોશન  હલવાઈને ત્યા ફાયરિંગ કેસને લઈને મળવા જઈ રહ્યા હતા ત્યારે ભાજપના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. બુરાડીમાં પણ હુમલો થયો હતો. આજે પણ સ્પિરિટ ફેંકવામાં આવી હતી, માત્ર માચિસથી સળગાવવાની વાર હતી. 

સૌરભ ભારદ્વાજે આરોપીની ઓળખનો દાવો કર્યો

AAP નેતાએ આરોપીઓની ઓળખ કરવાનો દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું, “આ હુમલો કરનાર યુવક અશોક કુમાર છે. અડધા કલાકમાં તેનું ફેસબુક એકાઉન્ટ મેળવી લીધુ છે. તેણે તે આરોપીના ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. તેમણે દાવો કર્યો કે, "તે ભાજપનો ઔપચારિક સભ્ય છે." આ આજે દિલ્હી હારી રહ્યા છે તો પરેશાન છે. આખું દિલ્હી જોઈ રહ્યું છે. ભાજપના લોકો પણ પદયાત્રાઓ અને રેલીઓ  કરે છે, તેમના પર હુમલાઓ થતા નથી.  

દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget