શોધખોળ કરો

JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર

Recruitment 2022: આ ખાલી જગ્યા હેઠળ આયુષ મેડિકલ ઓફિસર અને ડેન્ટલ સર્જન સહિત અન્ય જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

JRHMS  Recruitment 2022: ઝારખંડ રૂરલ હેલ્થ મિશન સોસાયટી (JRHMS) દ્વારા બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ખાલી જગ્યા હેઠળ આયુષ મેડિકલ ઓફિસર અને ડેન્ટલ સર્જન સહિત અન્ય જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 1148 જગ્યાઓ પર ભરતી થવાની છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેમણે JRHMSની સત્તાવાર વેબસાઇટ jrhms.jharkhand.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વિવિધ પોસ્ટ માટે અરજી કરતા પહેલા વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચનાને સારી રીતે તપાસે અને માંગવામાં આવેલી વિગતોને ધ્યાનમાં રાખીને અરજી ફોર્મ ભરે. મેડિકલની નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક આવી છે.

મહત્વપૂર્ણ તારીખો

ઝારખંડ રૂરલ હેલ્થ મિશન સોસાયટીની આ જગ્યાઓ માટે અરજીઓ 23 ફેબ્રુઆરી 2022થી શરૂ થઈ છે અને તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2022 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.

ખાલી જગ્યાની વિગતો

 JRHMS માં ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે -

કુલ પોસ્ટ-1141

આયુષ મેડિકલ ઓફિસર – 323 પોસ્ટ્સ

બ્લોક પ્રોગ્રામ મેનેજર - 21 પોસ્ટ્સ

બ્લોક એકાઉન્ટ્સ મેનેજર - 18 પોસ્ટ્સ

દંત ચિકિત્સક - 84 પોસ્ટ્સ

ડેન્ટલ હાઇજીનિસ્ટ - 66 પોસ્ટ્સ

ડેન્ટલ આસિસ્ટન્ટ - 160 પોસ્ટ્સ

ઓટી ટેકનિશિયન - 74 પોસ્ટ્સ

પબ્લિક હેલ્થ મેનેજર - 34 પોસ્ટ્સ

પેરામેડિકલ વર્કર અને અન્ય પોસ્ટ્સ – 361 પોસ્ટ્સ

લાયકાત શું છે

ઝારખંડ રૂરલ હેલ્થ મિશન સોસાયટીની આ જગ્યાઓ પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત પોસ્ટ અનુસાર અલગ છે. અલગથી અને વિગતવાર જાણવા માટે સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી નોટિસ જોવી વધુ સારું રહેશે. તેવી જ રીતે દરેક પોસ્ટ માટે વય મર્યાદા પણ અલગ-અલગ છે.આ જગ્યાઓ પર પસંદગી લેખિત પરીક્ષાના આધારે થશે. વિગતવાર જાણવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Embed widget