શોધખોળ કરો

PIB Fact Check: શિક્ષા નીતિમાં બદલાવ મુજબ ધો.10 બોર્ડની પરીક્ષા નહીં યોજાય, માત્ર ધો.12 બોર્ડની લેવાશે પરીક્ષા, જાણો હકીકત

PIB Fact Check: સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નવા ફેરફારોમાં ધોરણ 10 માટે કોઈ બોર્ડની પરીક્ષા નહીં, એમફિલ બંધ રહેશે અને માત્ર 12મા ધોરણ માટે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

PIB Fact Check: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંથી ઘણી ભ્રામક હોય છે. હાલ આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે મુજબ કેબિનેટે કેટલાક ફેરફારો સાથે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવા ફેરફારોમાં ધોરણ 10 માટે કોઈ બોર્ડની પરીક્ષા નહીં, એમફિલ બંધ રહેશે અને માત્ર 12મા ધોરણ માટે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

PIBએ શું કહ્યું?

'PIB ફેક્ટ ચેક' એ કહ્યું કે. નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 10 બોર્ડની પરીક્ષા નહીં હોય. PIB ફેક્ટ ચેક અનુસાર, '10મું બોર્ડ પૂરું થઈ ગયું છે' એવો દાવો કરતો સોશિયલ મીડિયા મેસેજ નકલી છે અને આ અંગે શિક્ષણ મંત્રાલય દ્વારા કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી.  

વોટ્સએપ મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવા ફેરફારોમાં ધોરણ 10 માટે કોઈ બોર્ડની પરીક્ષા નહીં થાય, એમફિલ બંધ રહેશે અને માત્ર 12મા ધોરણ માટે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. મેસેજ ઘણી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટર પર લખ્યું, એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી શિક્ષણ નીતિ અનુસાર ધોરણ 10માં બોર્ડની પરીક્ષા નહીં હોય. કેબિનેટે નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વાયરલ મેસેજ મુજબ નવી શિક્ષણ નીતિમાં શું છે. બોર્ડ માત્ર 12માં હશે. એમફીલ બંધ રહેશે. 4 વર્ષની કોલેજ ડિગ્રી હશે. 10મું બોર્ડ પૂરું થયું. નકલી વોટ્સએપ મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે, હવે ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે. બાકીના વિષયો, ભલે તે અંગ્રેજીમાં હોય, એક વિષય તરીકે શીખવવામાં આવશે.

આવા ફેક મેસેજ ફોરવર્ડ ન કરો

તમને જણાવી દઈએ કે પીઆઈબીએ લોકોને ચેતવણી આપી છે કે સત્ય જાણ્યા વિના આવા વાયરલ મેસેજ કોઈને ફોરવર્ડ ન કરો. આ સાથે જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા હકીકતની તપાસ કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ pibfactcheck@gmail.com પર પણ વીડિયો, મેસેજ મોકલી શકો છો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget