શોધખોળ કરો

Russia Ukraine War: યુક્રેનથી ભારત પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને સરકારે શું આપી મોટી રાહત ? જાણો મોટા સમાચાર

Russia Ukraine War એનએમસીએ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને ભારતમાં ફરજિયાત 12 મહિનાની ઈંટર્નશિપ પૂરી કરવાની મંજૂરી આપી છે.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો 10મો દિવસ છે. યુક્રેનથી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ પરત ફરવાનો સિલસિલો ચાલુ છે. અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ સ્વદેશ આવી ચુક્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા ત્યાં ગયા હતા. ભારત ફરનારા મોટાભાગના મેડિકલ સ્ટૂડન્ટ્સ છે. યુદ્ધ થતાં આ વિદ્યાર્થીઓ પાસે ભારત ફરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

આ દરમિયાન નેશનલ મેડિકલ  કમિશને યુક્રેનથી ભારત પરત ફર્લા મેડિકલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. એનએમસીએ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને ભારતમાં ફરજિયાત 12 મહિનાની ઈંટર્નશિપ પૂરી કરવાની મંજૂરી આપી છે. કમિશને નોટિસ જાહેર કરીનેક હ્યું, જો કોઈ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એફએમજીઈ પરીક્ષા પાસ કરી લેશે તો તે ભારતમાં પોતાની અધૂરી રહેલી ઈંટર્નશિપ પૂરી કરી શકે છે.

ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષાને NeXT તરીકે ઓળખવામાં આવે છે. આ એક એક્ઝિટ પરીક્ષા છે. જેમાં મેડિકલ વિદ્યાર્થીઓને મેડિસિનમાં પોસ્ટગ્રેજ્યુએશન કરવામાં સક્ષમ હોવા તથા ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરવા અને લાયસન્સ મેળવવા પાસ કરવી જરૂરી છે. આયોગોને દિશા નિર્દેશમાં એમ પણ કહ્યું છે મેડિકલ કોલેજ દ્વારા એમએમજીથી ઈંટર્નશિપ કરવાની મંજૂરી આપવા માટે કોઈ રકમ આપવાની નથી.

આ પણ વાંચો

Russia Ukraine War: કિવમાં ફરી એક વખત એયર રેડ એલર્ટ, લોકોને સુરક્ષિત બહાર કાઢવા ગ્રીન કોરિડોર બનાવશે યુક્રેન

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની તમારા ખિસ્સા પર પડશે મોટી અસર, મોંઘી થઈ શકે છે દૈનિક વપરાશની આ વસ્તુઓ

Russia Ukraine War: ‘પુતિનને જીવતો કે મરેલો પકડો’, આપીશ કરોડો રૂપિયા, રશિયાના બિઝનેસમેનની ઓફર

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget