શોધખોળ કરો

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની તમારા ખિસ્સા પર પડશે મોટી અસર, મોંઘી થઈ શકે છે દૈનિક વપરાશની આ વસ્તુઓ

Russia Ukraine War:  ગેજેટ્સ, વાહનો, ઘડિયાળોમાં વપરાતી ચિપ્સ વિશ્વના માત્ર 3 દેશોમાં જ બને છે. જોકે તેનો કાચો માલ મોટાભાગે યુક્રેન અને રશિયામાં બને છે.

Russia Ukraine War:  રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની તમારા ખિસ્સા પર ભારે અસર થવાની સંભાવના છે. સ્માર્ટ વોચ  હોય કે વોશિંગ મશીન, તમારી કાર હોય કે લેપટોપના ભાવમાં વધારો થઈ શક છે.  ટેક્નોલોજીના આ તમામ ગેજેટ્સે આપણું જીવન સરળ બનાવ્યું છે, તે ચિપસેટ એટલે કે સેમિકન્ડક્ટરને કારણે બનાવવામાં આવ્યા છે. ટેક્નોલોજી સાથે જોડાયેલી આ તમામ રોજિંદી વસ્તુઓ હવે મોંઘી થવાની આશા છે. કારણકે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તમે વિચારતા જ હશો કે આનો યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ સાથે શું સંબંધ છે?

ગેજેટ્સ, વાહનો, ઘડિયાળોમાં વપરાતી ચિપ્સ વિશ્વના માત્ર 3 દેશોમાં જ બને છે. જોકે તેનો કાચો માલ મોટાભાગે યુક્રેન અને રશિયામાં બને છે. વિશ્વમાં ચિપસેટ એટલે કે સેમિકન્ડક્ટર્સની અછત પહેલાથી જ થવા લાગી હતી, હવે તેમાં વધુ વધારો થવાની ધારણા છે. MAITના CEO જ્યોર્જ પોલનું કહેવું છે કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે યુક્રેનની નિકાસ ક્ષમતા ઘટી રહી છે.
આ વસ્તુઓ અસર કરશે

રશિયા પરના આર્થિક પ્રતિબંધોની અસર વિશ્વ અર્થતંત્ર પર પણ પડી રહી છે. યુદ્ધના કારણે યુક્રેનથી જે સામગ્રી આવે છે, જેમ કે તેલ, ગેસ, યુરેનિયમ જેવી વસ્તુઓના સપ્લાયને અસર થશે. આમાંથી, નિયોન, હિલીયમ, પેલેડિયમ સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે આવશ્યક તત્વો છે. વિશ્વમાં 70% નિયોન યુક્રેનમાંથી આવે છે. વિશ્વના લગભગ 40 ટકા પેલેડિયમ રશિયામાંથી આવે છે. યુદ્ધને કારણે તેમનો પુરવઠો અવરોધાશે.

ફ્રીજ મોંઘું પણ હોઈ શકે છે

આ તમામ સામગ્રી અથવા ધાતુઓ છે જેનો ઉપયોગ ટેકનોલોજી ઉત્પાદનોમાં થાય છે. સેમિકન્ડક્ટર બનાવવા માટે નિયોન, હિલીયમ, પેલેડિયમનો ઉપયોગ થાય છે.  તમામ ઉત્પાદનોમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે. વોશિંગ મશીન, માઇક્રોવેવ, ફ્રીજ, મોબાઇલ ફોન, લેપટોપ બધા સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરે છે. ઓટો મોબાઈલ, ડિસ્પ્લેઃ કોમ્પ્યુટર બનાવવા અને ટીવી બનાવવા પર આની અસર પડશે. આજકાલ એવું કોઈ ઉત્પાદન નથી કે જેમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ ન થતો હોય.

સમગ્ર વિશ્વને અસર કરશે

તેલ, ગેસ જેવા ઘણા ઉત્પાદનો યુક્રેન અને રશિયાથી આવે છે. તેની અસર આખી દુનિયા પર પડશે. ભારત પર તેની કેટલી અસર પડશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે તે વૈશ્વિક શૃંખલા પર નિર્ભર રહેશે. આ ચાઇના રૂટ દ્વારા સપ્લાય કરવામાં આવતી નથી. સેમિકન્ડક્ટર એક રાજ્યમાં અને ઉત્પાદન બીજા રાજ્યમાં બને છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget