શોધખોળ કરો

SBI Clerk recruitment 2022: SBIમાં ક્લાર્કની 5000 થી વધુ જગ્યા માટે ભરતી બહાર પડી, આજથી અરજી પ્રક્રિયા શરૂ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ક્લાર્ક ભરતી 2022 ની સૂચના બહાર પાડી છે. આ દ્વારા, એસબીઆઈમાં ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિએટની જગ્યાઓ પર 5000 થી વધુ જગ્યાઓ ખાલી છે.

SBI Clerk recruitment 2022: SBI ક્લાર્કની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે સારા સમાચાર છે. SBI દર વર્ષે ક્લાર્કની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ ભરે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ક્લાર્ક ભરતી 2022 ની સૂચના બહાર પાડી છે. આ દ્વારા, એસબીઆઈમાં ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિએટની જગ્યાઓ પર 5000 થી વધુ જગ્યાઓ ખાલી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 7 સપ્ટેમ્બરથી કરી શકાશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://bank.sbi/careers અથવા https://www.sbi.co.in/careers પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે.

મહત્વપૂર્ણ તારીખ

SBI ક્લાર્ક ભરતી 2022 સૂચના – 6 સપ્ટેમ્બર 2022

SBI ક્લાર્ક ભરતી 2022 એપ્લિકેશન શરૂ - 7 સપ્ટેમ્બર 2022

SBI ક્લાર્ક ભરતી 2022 અરજીની છેલ્લી તારીખ - 27 સપ્ટેમ્બર 2022

SBI ક્લાર્ક ભરતી પરીક્ષા 2022- નવેમ્બર 2022

SBI ક્લાર્ક ભરતી પરીક્ષા એડમિટ કાર્ડ - 29 ઓક્ટોબર 2022

SBI ક્લાર્કની ભરતીની મુખ્ય પરીક્ષા - ડિસેમ્બર 2022/જાન્યુઆરી 2022

ખાલી જગ્યાની વિગતો જાણો

SBI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, ક્લર્કની પોસ્ટ માટે કુલ 5008 ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. અમદાવાદ, બેંગ્લોર, ભોપાલ, બંગાળ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, કેરળ, લખનૌ, દિલ્હી, મહારાષ્ટ્ર, મુંબઈ મેટ્રો, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટર્નમાં ક્લાર્કની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ જગ્યાઓ ખાલી છે. આ પછી લખનૌ અને ભોપાલમાં ભરતી કરવામાં આવશે.

જાણો પરીક્ષા ક્યારે યોજાશે

SBI ક્લાર્ક ભરતી પરીક્ષા 2022 નવેમ્બર મહિનામાં લેવામાં આવે તેવી શક્યતા છે. પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે.

SBI ક્લાર્ક પરીક્ષા પેટર્ન

તમને જણાવી દઈએ કે આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે. સૌપ્રથમ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા (SBI Prelims Exam 2022) માં હાજર રહેવું પડશે. પ્રિલિમ્સમાં પસંદ કરાયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પાત્ર હશે. ધ્યાનમાં રાખો કે SBI ક્લાર્ક પરીક્ષામાં કોઈ ઇન્ટરવ્યુ રાઉન્ડ નથી. (No Interview in SBI Clerk Exam)

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget