શોધખોળ કરો

ECએ કહ્યુ- સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની થશે ગણતરી અને પછી... કોંગ્રેસના આરોપનો આપ્યો જવાબ

2024 Lok Sabha Election: મતગણતરી અગાઉ આજે ચૂંટણી પંચ (EC) એ તેની તૈયારીઓને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

2024 Lok Sabha Election: દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પૂર્ણ થઈ ગઈ છે. હવે દરેક તેના પરિણામની રાહ જોઈ રહ્યા છે. મતગણતરી અગાઉ આજે ચૂંટણી પંચ (EC) એ તેની તૈયારીઓને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, 'પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે. અમે અડધા કલાક પછી જ ઈવીએમની ગણતરી શરૂ કરીશું. તેમાં કોઈ શંકા નથી.' આ દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે અમે ચૂંટણીમાંલાપતા થયા નથી. ઇસીએ વધુમાં કહ્યું કે નકારાત્મક વાતોથી મતદાન કર્મચારીઓને નુકસાન થાય છે.

 

ECએ જણાવ્યું કે કેવી રીતે થશે મતગણતરી

લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે. અડધા કલાક પછી અમે ઈવીએમની ગણતરી શરૂ કરીશું તેમાં કોઈ શંકા નથી.

કોંગ્રેસ નેતા જયરામ રમેશને ચૂંટણી પંચે આપ્યો જવાબ

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રીએ ડીએમ/આરઓ (રિટર્નિંગ ઓફિસર)ને ફોન કર્યો હતો જેનો જવાબ આપતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે  “...શું કોઈ આ બધાને (DM/RO) પ્રભાવિત કરી શકે છે? અમને જણાવો કે આ કોણે કર્યું. અમે તે વ્યક્તિને દંડિત કરીશું જેણે આ કર્યું છે.. આ યોગ્ય નથી કે તમે અફવાઓ ફેલાવો અને બધા પર શંકા કરો."

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, તમને યાદ હશે કે અગાઉ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પૈસા અને સામાનની વહેંચણી કરવામાં આવી હતી. આ વખતે ના તો સાડીનું વિતરણ થયું, ના તો કૂકરનું વિતરણ થયું, ના તો દારૂ કે પૈસાનું વિતરણ થયું. કેટલીક ઘટનાઓને બાદ કરતાં સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget