શોધખોળ કરો

Uttar Pradesh : અખિલેશ યાદવે કર્યો દાવો, ઉત્તરપ્રદેશમાં આ કારણે જનતાએ ભાજપને મત આપ્યાં

તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75 વર્ષમાં 'અમૃત મહોત્સવ' ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યો પાછળ ધકેલાઇ ગયા છે , લોકશાહીનો પાયો જોખમમાં છે.

Uttar Pradesh : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે ભારતીય જનતા પાર્ટી  પર આરોપ લગાવતા કહ્યું કે, આ પાર્ટીની કપટની રાજનીતિને કારણે રાજનીતિની પવિત્રતા જોખમમાં આવી ગઈ છે. અખિલેશે લખનૌમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપની ચાલાકીભરી રાજનીતિને કારણે રાજકારણ મુશ્કેલીમાં છે. તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75 વર્ષમાં 'અમૃત મહોત્સવ' ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યો પાછળ ધકેલાઇ ગયા છે , લોકશાહીનો પાયો જોખમમાં છે.

જનતા ભાજપની ડર અને ભ્રમની રાજનીતિનો શિકાર બની
સપા પ્રમુખે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં જનતા ભાજપની ડર અને ભ્રમની રાજનીતિનો શિકાર બની છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી તેના તમામ સહયોગી અને સમર્થકો સાથે નવી ઉર્જા, પ્રગતિશીલ વિચાર સાથે ભવિષ્યની રણનીતિ બનાવીને સંઘર્ષ ચાલુ રાખશે. અખિલેશે કહ્યું કે રાષ્ટ્ર-રાજ્યને માર્ગદર્શન આપતા બંધારણની સુરક્ષામાં ચૂંટણીપંચની સ્વતંત્ર ભૂમિકા જરૂરી છે, ચૂંટણીમાં લોકશાહી અને બંધારણની કસોટી થાય છે.

ભાજપે જનહિતમાં કોઈ કામ કર્યું નથીઃ અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આરોપ લગાવ્યો હતો કે પાંચ વર્ષથી સત્તામાં રહેવા છતાં ભાજપે જનહિતમાં કોઈ કામ કર્યું નથી. હવે ફરીથી રાજ્યમાં ભાજપનું શાસન છે, પરંતુ ભાજપે જે સમસ્યાઓ સર્જી છે તેનો દૂર દૂર સુધી ઉકેલ આવતો નથી.

સપાના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો, ગઠબંધનના નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા રાજ્યના પાર્ટી કાર્યાલયમાં મળ્યા હતા. આ દરમિયાન જે પણ નેતા અખિલેશને મળ્યા તેઓએ ચૂંટણી દરમિયાન પોતાના મતવિસ્તારમાં થયેલી ધમાલથી વાકેફ કર્યા અને સાથે એ પણ જણાવ્યું કે મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં  સપા સમર્થકોના નામ કાપવામાં આવ્યા.

યુપીમાં સફાઈ કર્મચારી બન્યો ભાજપનો ધારાસભ્ય
ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Advertisement

વિડિઓઝ

Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
ચીને જે ભારતીય યુવતીને 18 કલાક અટકાવી રાખી, હવે તેની નવી પૉસ્ટ આવી સામે, જાણો શું કહ્યું ?
ચીને જે ભારતીય યુવતીને 18 કલાક અટકાવી રાખી, હવે તેની નવી પૉસ્ટ આવી સામે, જાણો શું કહ્યું ?
Trigrahi Yog 2025: વૃશ્ચિક રાશિમાં શુક્ર-મંગળ-સૂર્યની યુતિ, આ રાશિયોને મળશે ત્રિગ્રહી યોગનો લાભ
Trigrahi Yog 2025: વૃશ્ચિક રાશિમાં શુક્ર-મંગળ-સૂર્યની યુતિ, આ રાશિયોને મળશે ત્રિગ્રહી યોગનો લાભ
Embed widget