શોધખોળ કરો

Uttar Pradesh : અખિલેશ યાદવે કર્યો દાવો, ઉત્તરપ્રદેશમાં આ કારણે જનતાએ ભાજપને મત આપ્યાં

તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75 વર્ષમાં 'અમૃત મહોત્સવ' ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યો પાછળ ધકેલાઇ ગયા છે , લોકશાહીનો પાયો જોખમમાં છે.

Uttar Pradesh : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે ભારતીય જનતા પાર્ટી  પર આરોપ લગાવતા કહ્યું કે, આ પાર્ટીની કપટની રાજનીતિને કારણે રાજનીતિની પવિત્રતા જોખમમાં આવી ગઈ છે. અખિલેશે લખનૌમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપની ચાલાકીભરી રાજનીતિને કારણે રાજકારણ મુશ્કેલીમાં છે. તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75 વર્ષમાં 'અમૃત મહોત્સવ' ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યો પાછળ ધકેલાઇ ગયા છે , લોકશાહીનો પાયો જોખમમાં છે.

જનતા ભાજપની ડર અને ભ્રમની રાજનીતિનો શિકાર બની
સપા પ્રમુખે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં જનતા ભાજપની ડર અને ભ્રમની રાજનીતિનો શિકાર બની છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી તેના તમામ સહયોગી અને સમર્થકો સાથે નવી ઉર્જા, પ્રગતિશીલ વિચાર સાથે ભવિષ્યની રણનીતિ બનાવીને સંઘર્ષ ચાલુ રાખશે. અખિલેશે કહ્યું કે રાષ્ટ્ર-રાજ્યને માર્ગદર્શન આપતા બંધારણની સુરક્ષામાં ચૂંટણીપંચની સ્વતંત્ર ભૂમિકા જરૂરી છે, ચૂંટણીમાં લોકશાહી અને બંધારણની કસોટી થાય છે.

ભાજપે જનહિતમાં કોઈ કામ કર્યું નથીઃ અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આરોપ લગાવ્યો હતો કે પાંચ વર્ષથી સત્તામાં રહેવા છતાં ભાજપે જનહિતમાં કોઈ કામ કર્યું નથી. હવે ફરીથી રાજ્યમાં ભાજપનું શાસન છે, પરંતુ ભાજપે જે સમસ્યાઓ સર્જી છે તેનો દૂર દૂર સુધી ઉકેલ આવતો નથી.

સપાના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો, ગઠબંધનના નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા રાજ્યના પાર્ટી કાર્યાલયમાં મળ્યા હતા. આ દરમિયાન જે પણ નેતા અખિલેશને મળ્યા તેઓએ ચૂંટણી દરમિયાન પોતાના મતવિસ્તારમાં થયેલી ધમાલથી વાકેફ કર્યા અને સાથે એ પણ જણાવ્યું કે મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં  સપા સમર્થકોના નામ કાપવામાં આવ્યા.

યુપીમાં સફાઈ કર્મચારી બન્યો ભાજપનો ધારાસભ્ય
ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget