શોધખોળ કરો

Gujrat Election 2022: કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સહિત આ નેતા લડશે જંગ, જાણો કઇ બેઠક પરથી મળશે ટિકિટ

Gujrat Election 2022: કોંગ્રેસના બે પૂર્વ કેન્દ્રીય મંત્રી મિશન 2022ના ચૂંટણી જંગમાં ઉતરશે..ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિધાનસભાની ચૂંટણી લડશે.

Gujrat Election 2022:કોંગ્રેસના બે પૂર્વ કેન્દ્રીય મંત્રી મિશન 2022ના ચૂંટણી જંગમાં ઉતરશે..ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી  વિધાનસભાની ચૂંટણી લડશે. પેટલાદથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડશે.તો ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. બંને નેતાઓને કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણી લડવા આદેશ કર્યા છે.


મહીસાગરમાં  જિલ્લામાં કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા કકળાટ આવ્યો સામે આવ્યો છે. કોંગ્રેસના નેતા પી.એમ.પટેલને ટિકિટ આપવામાં આવે તો તેને લઈને કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ  વિરોધ નોંધાવ્યો છે.અન્ય કોઈપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે પરંતુ પી.એમ.પટેલને નહીં તેવી કાર્યકર્તાઓ માંગ કરી રહ્યાં છે. વર્ષ 2017 અને 2019 ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મત ન માગ્યા હોવાનો કાર્યકર્તાઓએ આરોપ  લગાવ્યા છે.મહીસાગર જિલ્લામાં એસ.સી એસ.ટી ઓ.બી.સી માંથી કોઈને ટિકિટ આપવા માટે કાર્યકર્તાઓએ કરી માંગ છે. મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા નામ જાહેર નથી કરવામાં આવ્યા એ પહેલા જ કોંગ્રેસનો આંતરિક ખટરાગ સામે આવ્યો છે.જો યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ જીતશે તેવો મત કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો છે.

Gujarat Assembly Election 2022: 'લેખિતમાં આપી રહ્યો છુ, ગુજરાતમાં 5 બેઠકો પણ નહી જીતે કૉંગ્રેસ',કેજરીવાલની ભવિષ્યવાણી

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષોની નિવેદનબાજીએ તાપમાન વધાર્યું છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ઉપરાંત હવે આગાહીઓ પણ થઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું છે કે હું લેખિતમાં આપી રહ્યો છું,  આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પાંચ બેઠકો પણ જીતી શકશે નહીં.

કેજરીવાલે કોંગ્રેસની મજાક ઉડાવતા કહ્યું કે ગુજરાતમાં કોઈ આ જૂની પાર્ટીને ગંભીરતાથી લઈ રહ્યું નથી. ઈન્ડિયા ટુડે સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ ત્યાં 'પાંચ બેઠકો'થી ઓછી જીતશે. એમ કહીને હાથમાં કાગળ અને પેન લઈને ભવિષ્ય માટેના પુરાવા તરીકે લેખિતમાં કહ્યું, રાખજો, કોંગ્રેસ માટે ચૂંટણી પરિણામની આ મારી આગાહી છે.

કોંગ્રેસને હવે કોઈ ગંભીરતાથી લેતું નથી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે કોંગ્રેસને કોણ ગંભીરતાથી લે છે ? ગુજરાતની જનતાને પરિવર્તનની જરૂર છે. જો લોકો પરિવર્તન ન ઈચ્છતા હોય, તો અમને ત્યાં કોઈ સ્થાન મળતું નથી. ત્યાં અમને આ વખતે 30 ટકા વોટ શેર મળી રહ્યા છે. લોકોના મનમાં આવેલા આ બદલાવ પર અમે પંજાબમાં સરકાર બનાવી અને હવે ગુજરાતમાં પણ કંઈક અલગ કરવાનું છે.

ગુજરાતમાં કોંગ્રેસની શરમજનક હાજરી પર વિશ્વાસ વ્યક્ત કરતા કેજરીવાલે કહ્યું કે પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો પણ જીતી શકશે નહીં. ત્યાં આપણે ખાસ કરીને બીજા સ્થાને છીએ. કેજરીવાલે પેપરમાં AAP માટે કે AAPની બેઠકો વિશે કોઈ આગાહીઓ લખી નથી, પરંતુ તેમણે કહ્યું કે તેમની પાર્ટી બહુમતીમાં બીજા સ્થાને છે.

2024 માટે નહીં, હવે ગુજરાતની વાત થશે

2024ની સામાન્ય વિધાનસભાની ચૂંટણી અંગે કેજરીવાલે કહ્યું કે, "2024 બહુ દૂર છે, તેમાં સમય છે. હવે માત્ર ગુજરાતની ચર્ચા કરવાનો સમય છે. ગુજરાતમાં કોંગ્રેસના મતો કાપવા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપનો વોટ શેર  20 ટકા ઘટ્યો છે.  તેમણે કહ્યું, "આ અમારો આંતરિક સર્વે નથી. આ તમામ વોટ શેર અમારી પાસે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી." 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget