શોધખોળ કરો

પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત

અમરેલી પાલિકામાં ચૂંટણી સમયે 44માંથી 34 બેઠકો મેળવવા છતાં પણ કોંગ્રેસના સભ્યોમાં આંતરીક વિખવાદના કારણે બળવો થયા બાદ શુક્રવારે પ્રમુખ સહિત 10 સભ્યો કોંગ્રેસમાં જોડાતાં હવે પાલિકામાં પક્ષ પલટો થયો છે અને વિધિવત રીતે ભાજપનું શાસન સ્થપાયું છે.

અમરેલી: અમરેલી પાલિકામાં ચૂંટણી સમયે 44માંથી 34 બેઠકો મેળવવા છતાં પણ કોંગ્રેસના સભ્યોમાં આંતરીક વિખવાદના કારણે બળવો થયા બાદ શુક્રવારે પ્રમુખ સહિત 10 સભ્યો કોંગ્રેસમાં જોડાતાં હવે પાલિકામાં પક્ષ પલટો થયો છે અને વિધિવત રીતે ભાજપનું શાસન સ્થપાયું છે. કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઈ ગઈ છે. પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત અમરેલી પાલિકામાં ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે ભાજપના સુપડા સાફ થઈ ગયાં હતાં અને લોકોએ સત્તાનો કળશ કોંગ્રેસ પર ઢોળ્યો હતો. 44માંથી 34 બેઠકો કોંગ્રેસને મળતા સત્તાનું સુકાન સંભાળ્યું હતું. અઢી વર્ષ સુધી અલકાબેન ગોંડલીયાએ પ્રમુખ તરીકે શાસન સંભાળ્યા બાદ નવા પ્રમુખની ચૂંટણી સમયે જયંતીભાઈ રાણવા પ્રમુખ પદના પ્રબળ દાવેદાર હોવા છતાં કોંગ્રેસ દ્વારા તેમના બદલે વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ઈશારે તેના કૌટુંબિક ભાઈ સંદિપ ધાનાણીના નામનો પ્રમુખ તરીકેનો મેન્ડેટ અપાયો હતો. પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત જેના કારણે કોંગ્રેસના 15 સભ્યોએ બળવો કરીને મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જે તમામને સભ્યનું સભ્યપદ રદ્દ કરવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે તે સમયે 15 સભ્યોનો બળવો અને અન્ય ભાજપ તથા અપક્ષના 10 સભ્યોએ બળવાખોર જૂથને ટેકો આપતા કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી. પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત અમરેલીમાં યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ જયંતીભાઈ રાણવા સહિત 10 સભ્યોને ભાજપનો ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. જોડાયેલા સભ્યો પૈકી 7 કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં છે અને ત્રણ અપક્ષ સભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી અમરેલી પાલિકામાં સત્તા પલટો થયો છે અને વિધિવત રીતે ભાજપનું શાસન સ્થપાયું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget