શોધખોળ કરો

Twitter પરથી હાર્દિક પટેલે પોતાના નામ આગળથી ‘બેરોજગાર’ શબ્દ કેમ હટાવ્યો, કારણ જાણીને ચોંકી જશો

કોંગ્રેસના હાર્દિક પટેલે પણ સોશિયલ સાઈટ ટ્વિટર પર પોતાના નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો હતો. હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ‘બેરોજગાર’ શબ્દ હટાવી દીધો છે. હાર્દિક જ્યારે નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો ત્યારે તેમની ખૂબ ટીકા થઈ હતી.

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસ બેરાજગોરી પર અને ભાજપ ‘મેં ભી ચોકીદાર’ પર જનતા પાસે વોટ માંગી રહી છે. હાલ કોંગ્રેસને હાર્દિક પટેલ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. બન્ને પાર્ટીઓએ ચૂંટણી અભિયાન માટે જે સૂત્રો બહાર પાડ્યા છે ત્યાર બાદ દરેક નેતાઓ પોતાના નામ આગળ ‘બેરોજગારી’ અને ‘મેં ભી ચોકીદાર’ લખાવ્યું હતું. Twitter પરથી હાર્દિક પટેલે પોતાના નામ આગળથી ‘બેરોજગાર’ શબ્દ કેમ હટાવ્યો, કારણ જાણીને ચોંકી જશો કોંગ્રેસના હાર્દિક પટેલે પણ સોશિયલ સાઈટ ટ્વિટર પર પોતાના નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો હતો. હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ‘બેરોજગાર’ શબ્દ હટાવી દીધો છે. હાર્દિક જ્યારે નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો ત્યારે તેમની ખૂબ ટીકા થઈ હતી. હાલ એવું જાણવા મળે છે કે, સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થયા બાદ હાર્દિકે કંટાળીને ટ્વિટર પરથી બેરોજગાર શબ્દ હટાવી લીધો હતો. Twitter પરથી હાર્દિક પટેલે પોતાના નામ આગળથી ‘બેરોજગાર’ શબ્દ કેમ હટાવ્યો, કારણ જાણીને ચોંકી જશો સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલનો એક ફોટો વાયરલ થયો છે. તેમાં હાર્દિક હેલીકોપ્ટરમાં ફરી રહ્યો છે અને નીચે લખ્યું છે કે, દેશનો પહેલો એવો ‘બેરોજગાર’ જે હેલિકોપ્ટરમાં ફરી રહ્યો છે. આ પોસ્ટ વાયુવેગે વાયરલ થયા બાદ હાર્દિક પટેલ પર ખુબ ફીટકાર વરસી હતી. Twitter પરથી હાર્દિક પટેલે પોતાના નામ આગળથી ‘બેરોજગાર’ શબ્દ કેમ હટાવ્યો, કારણ જાણીને ચોંકી જશો આ સમગ્ર ઘટનાથી કંટાળીને હાર્દિકે સોશિયલ મીડિયામાં ‘બેરોજગાર’ શબ્દ હટાવી દીધો હતો. હાર્દિકના વાયરલ થયેલા ફોટા પર ગુરુવારે નીતિન પટેલે પણ હાર્દિક પટેલને ટોણો માર્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget