શોધખોળ કરો

સુરેન્દ્રનગરમાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં થયો ભડકો, કયા નેતા કોંગ્રેસમાંથી આપશે રાજીનામું? જાણો વિગત

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસમાં રીતસરનો વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ટીકિટ કપાતાં દેવજીભાઈએ ભાજપ સામે રીતસરનો મોરચો માંડીને લડી લેવાના મુડમાં આવી ગયા છે. આવા સમયે હવે કોંગ્રેસની છાવણીમાં પણ વિરોધની આગ લાગી ચુકી છે. કોંગ્રેસમાં જોડાયેલા અને ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે 28 માર્ચના દિવસે કાર્યકર્તાઓની હાજરીમાં કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગરમાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં થયો ભડકો, કયા નેતા કોંગ્રેસમાંથી આપશે રાજીનામું? જાણો વિગત ચોટીલા વિધાનસભાની બેઠક પરથી ભાજપમાંથી વર્ષ 2012માં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા શામજીભાઇ ચૌહાણને 2017ની વિધાનસભામાં ભાજપમાંથી ટીકિટ ન મળતાં નારાજ શામજીભાઇ ચૌહાણે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતાં. જોકે તેમણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરતાં રાજકિય ભુકંપ સર્જાયો છે. સુરેન્દ્રનગરમાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં થયો ભડકો, કયા નેતા કોંગ્રેસમાંથી આપશે રાજીનામું? જાણો વિગત તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયો ત્યારે અમિતભાઈ ચાવડાએ મારી સાથે કમિટમેન્ટ કર્યું હતું કે તમને સુરેન્દ્રનગરથી લોકસભાની બેઠકની ટીકિટ આપીશું. પરંતુ અત્યારે જ્યારે ટીકિટ આપવાની આવી ત્યારે તેઓ ફરી ગયા છે. અને મને એમ કહે છે કે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને લોકસભાની ટીકિટ આપીએ અને તેઓ જીતી જાય તો તેમની ખાલી પડેલી ચોટીલા વિધાનસભાની ટીકિટ તમને આપીશું. સુરેન્દ્રનગરમાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં થયો ભડકો, કયા નેતા કોંગ્રેસમાંથી આપશે રાજીનામું? જાણો વિગત તેમણે મોવડી મંડળને ખુલ્લું જ કહી દીધું હતું કે, ચોટીલા વિધાનસભા લડવા માટે મારે કોંગ્રેસના બેનરની જરૂર નથી. તે તો હું એકલો જ લડી શકુ છું. વચન આપીને ફરી જાય તે ખુબ જ દુ:ખની વાત છે. આથી જ 28 માર્ચના દિવસે મેડિકલ હોલ ખાતે કાર્યક્રમ કરીને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ છોડી અત્યારે કોઇ પણ પક્ષમાં જવાનો નથી. છતાં સમાજના લોકો કહેશે તેમ કરીશ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget