શોધખોળ કરો

મોદી ફરીથી વડાપ્રધાન નહી બને તો હું આત્મહત્યા કરી લઇશઃ વસીમ રિઝવી

વસીમ રિઝવીએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે, જો 2019માં નરેન્દ્ર મોદી ફરીવાર દેશના વડાપ્રધાન નહી બને તો હું અયોધ્યામાં રામ મંદિરના ગેટ પાસે જઇને આત્મહત્યા કરી લઇશ.

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ કહ્યું હતું કે, જો નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન નહી બને તો તેઓ આત્મહત્યા કરી લેશે. વસીમ રિઝવીએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે, જો 2019માં નરેન્દ્ર મોદી ફરીવાર દેશના વડાપ્રધાન નહી બને તો હું અયોધ્યામાં રામ મંદિરના ગેટ પાસે જઇને આત્મહત્યા કરી લઇશ. તેમણે કહ્યું કે, જો 2019માં કોઇ અન્ય રાજકીય પક્ષનો નેતા દેશદ્રોહીયોની મદદથી વડાપ્રધાન બનશે તો હું આત્મહત્યા કરી લઇશ. કારણ કે દેશદ્રોહીઓના હાથથી મોત મળે એના કરતા ઇજ્જતથી મરવું સારુ. રિઝવીએ કહ્યું કે, દેશપ્રેમીઓમાં નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ છે તો ગદ્દારોમાં ડર છે. તે દેશના કુશળ વડાપ્રધાન છે. રિઝવીએ કહ્યું કે, રાષ્ટ્ર તમામ ધર્મથી ઉપર હોય છે. જ્યારે પણ હું રાષ્ટ્રહિતની કોઇ વાત કરું છું તો કટ્ટરપંથી મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તે કહે છે કે મોદી સરકારને જવા દો અમે તારા કટકે-કટકા કરી નાખીશું. વસીમ રિઝવી રામ મંદિરને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જેમણે તાજેતરમાં જ મદરેસાઓને લઇને નિવેદન આપ્યું હતું જેને લઇને તેમને ધમકીઓ મળવા લાગી હતી. રિઝવીએ જાન્યુઆરી મહિનામાં મદરેસાના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
પાલનપુરમાં ACBનો સપાટો,  સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
પાલનપુરમાં ACBનો સપાટો,  સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
IPL 2025 પહેલા મોટી જાહેરાત, દિલ્હી કેપિટલ્સમાં દિગ્ગજની એન્ટ્રી 
IPL 2025 પહેલા મોટી જાહેરાત, દિલ્હી કેપિટલ્સમાં દિગ્ગજની એન્ટ્રી 
Embed widget