શોધખોળ કરો

By Election: ગુજરાત-પંજાબમાં જીત બાદ કેજરીવાલની પ્રતિક્રિયા, વિજય બાદ કહી આ મહત્વની વાત

By Election: ચાર રાજ્યોમાં પાંચ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું. ગુજરાત અને પંજાબમાં એક-એક બેઠક પર વિજયથી ખુશ થયેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આંતરિક મિત્રતા છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને પાર્ટી છોડીને AAPમાં જોડાવાની અપીલ કરી.

By Election:ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ શાનદાર પ્રદર્શન કર્યું. પાર્ટીએ પંજાબ અને ગુજરાતમાં એક-એક બેઠક જીતીને પોતાની તાકાત બતાવી. ખાસ વાત એ છે કે આ જીત બાદ AAP કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બંને પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કોંગ્રેસ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો અને સ્પષ્ટપણે કહ્યું કે દેશમાં ભાજપ સામે સાચી લડાઈ ફક્ત આમ આદમી પાર્ટી જ લડી રહી છે.

લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજીવ અરોરાની જીત પર કેજરીવાલે કહ્યું કે પંજાબના લોકોએ ફરી એકવાર AAP સરકારના કામને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે લોકોએ અમારા કામમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ જીત દર્શાવે છે કે પંજાબમાં AAP સરકાર લોકોના હિતમાં કામ કરી રહી છે.

 

કોંગ્રેસ અને ભાજપ મિત્રો છે- કેજરીવાલ

કોંગ્રેસ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પડદા પાછળ સારી મિત્રતા છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની અપીલ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે ભાજપ સામે લડવાનો ન તો ઈરાદો છે કે ન તો હિંમત. દેશભરમાં ભાજપ સાથે સીધી અને પ્રામાણિક લડાઈ ફક્ત આમ આદમી પાર્ટી જ લડી રહી છે.

ગુજરાતની જીત પર કેજરીવાલે શું કહ્યું?

ગુજરાતમાં જીત અંગે કેજરીવાલે દાવો કર્યો કે, હવે લડાઈ ફક્ત ભાજપ અને AAP વચ્ચે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં ફક્ત એક દેખાડો કરનારી પાર્ટી છે. વાસ્તવમાં, તે ભાજપની કઠપૂતળી તરીકે કામ કરી રહી છે અને ભાજપની જીત સુનિશ્ચિત કરવામાં મદદ કરી રહી છે.

રાજ્યસભા સંબંધિત અટકળો પર પણ કેજરીવાલે સ્પષ્ટતા કરી. લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી સંજીવ અરોરાની જીત બાદ તેમની રાજ્યસભા બેઠક ખાલી થશે. આ અંગે વિપક્ષે દાવો કર્યો હતો કે, કેજરીવાલ પોતે રાજ્યસભામાં જઈ શકે છે. પરંતુ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કેજરીવાલે કહ્યું કે ઘણી વખત મને રાજ્યસભામાં મોકલવાની વાતો થઈ રહી છે. હું સ્પષ્ટ કરી દઉં કે હું રાજ્યસભામાં નથી જઈ રહ્યો. આ બેઠક પર કોણ જશે તે પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ નક્કી કરશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget