શોધખોળ કરો

EVM પર હંગામોઃ અમિત શાહે કહ્યું, જનાદેશનું અપમાન, વિપક્ષને પૂછ્યા 6 સવાલ, જાણો વિગત

શાહે તેના પ્રથમ સવાલમાં પૂછ્યું કે EVMની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવતા મોટાભાગના વિપક્ષોએ ઈવીએમ દ્વારા થયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. જો તેમને ઈવીએમ પર વિશ્વાસ ન હોય તો આ પક્ષોએ ચૂંટણી જીત્યા બાદ સત્તા કેમ સંભાળી?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા સુધી ઇવીએમ પર મચેલો હંગામો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. વિપક્ષો દ્વારા વારંવાર સવાલ ઉઠાવવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધ્યું છે. શાહે સોશિયલ મીડિયા પર વિપક્ષને કુલ 6 સવાલ પૂછ્યા છે. તેમાં ઇવીએમના વિરોધને જનતાના જનાદેશનો અનાદર ગણાવ્યો છે. શાહે તેના પ્રથમ સવાલમાં પૂછ્યું કે EVMની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવતા મોટાભાગના વિપક્ષોએ ઈવીએમ દ્વારા થયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. જો તેમને ઈવીએમ પર વિશ્વાસ ન હોય તો આ પક્ષોએ ચૂંટણી જીત્યા બાદ સત્તા કેમ સંભાળી? બીજા સવાલમાં શાહે લખ્યું કે, દેશની સર્વોચ્ચ અદાલતે દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી 5 વીવીપેટની ગણતરી કરવાનો આદેશ આફ્યો છે. તો શું આ લોકોને સર્વોચ્ચ અદાલતના આદેશ પર પણ શંકા છે? ત્રીજા સવાલમાં શાહે લખ્યું, મતગણતરીના માત્ર 2 દિવસ પહેલા 22 વિપક્ષો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તનની માંગ અસંવૈધાનિક છે. કારણકે આ પ્રકારનો કોણ પણ નિર્ણય તમામ પક્ષોની સર્વસંમતિ વગર શક્ય નથી. ચોથા સવાલમાં ભાજપ અધ્યક્ષે લખ્યું વિપક્ષે ઈવીએમને લઇ 6 તબક્કાનું મતદાન પૂરું થયા બાદ હંગામો શરૂ કર્યો. એક્ઝિટ પોલ બાદ જે વધુ તીવ્ર બન્યો. એક્ઝિટ પોલ ઇવીએમના આધારે નહીં પરંતુ મતદાતાને પ્રશ્ન પૂછીને કરવામાં આવે છે. આ પ્રકારના એક્ઝિટ પોલના આધાર પર તમે ઈવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન કેવી રીતે ઉઠાવી શકો છો?
પાંચમાં સવાલમાં શાહે પૂછ્યું, ઈવીએમમાં ગડબડના અંગે ચૂંટણી પંચે જાહેર પડકાર ફેંકીને પ્રદર્શનનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. વીવીપેટનો ઉલ્લેખ કરી તેમણે લખ્યું કે આના ઉપયોગ બાદ મતદાર વોટ આપ્યા બાદ કઇ પાર્ટીને મત ગયો તે જોઈ શકે છે. આટલી પારદર્શી પ્રક્રિયા હોવા છતાં તેના પર પ્રશ્ન ઉઠાવવો કેટલો વાજબી છે. છઠ્ઠા સવાલમાં શાહે ઉપેંદ્ર કુશવાહા પર નિશાન સાધતા લખ્યું કે, કેટલાક વિપક્ષો ચૂંટણી પરિણામ અનુકૂળ ન આવવા પર હથિયાર ઉઠાવવાની અને લોહીની નદીઓ વહાવવા જેવા વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે. વિપક્ષ આવા હિંસાત્મક અને અલોકતાંત્રિક નિવેદન દ્વારા કોને પડકાર ફેંકી રહ્યા છે? જે પણ ચૂંટણી પરિણામ આવે તેનો તમામે સ્વીકાર કરવો જોઈએ. કારણકે દેશના 90 કરોડ મતદારોનો આ જનાદેશ હશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
Embed widget