શોધખોળ કરો

ચૂંટણી પંચ દબાણમાં કરે છે કામ, મોદી-શાહ મમતાને યોજનાપૂર્વક બનાવી રહ્યા છે નિશાનઃ માયાવતી

PM મોદી, અમિત શાહ અને તેમના નેતાઓ મમતા બેનર્જીને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યા છે. આ ખૂબ ખતરનાક અને અન્યાયપૂર્ણ પ્રવૃત્તિ છે. દેશના પીએમને શોભતું નથી તેમ માયાવતીએ કહ્યું હતું.

લખનઉઃ પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસા મુદ્દે બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે, એક દિવસ પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવવી ખોટું છે. જો રોક લગાવવી જ હતી તો ગઇકાલથી જ લાગુ કરી દેવી જોઈતી હતી. આજે બંગાળમાં મોદીની 2 રેલી છે, તેથી રાત્રે 10 કલાકથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે. PM મોદી, અમિત શાહ અને તેમના નેતાઓ મમતા બેનર્જીને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યા છે. આ ખૂબ ખતરનાક અને અન્યાયપૂર્ણ પ્રવૃત્તિ છે. દેશના પીએમને શોભતું નથી તેમ માયાવતીએ કહ્યું હતું. BJPની કોશિશ બંગાળના મુદ્દાને ગરમાવીને સરાકારની નિષ્ફળતા પરથી લોકોનું ધ્યાન હટાવવાનું છે. પરંતુ યુપીની જેમ બંગાળના લોકો પણ બીજેપીને જવાબ આપશે. પીએમની સભા બાદ ચૂંટણી પ્રચાર પર રોકથી સ્પષ્ટ છે કે આ ચૂંટણી Free અને Fair નથી. જે ખૂબ નિંદનીય અને શરમજનક છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે પણ ચૂંટણી પંચના ફેંસલા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું, જો બંગાળમાં સ્થિતિ આટલી ખરાબ હોય તો ચૂંટણી પ્રચાર પર તાત્કાલિક રોક લગાવી દેવી જોઈએ. ચૂંટણી પંચ કોની રાહ જોઈ રહ્યું છે. ગુરુવારે પ્રધાનમંત્રીની રેલી હોવાથી આમ કરવામાં આવી રહ્યું છે? NDAની ફરી બનશે સરકાર, 23 મે બાદ વિપક્ષ કરશે અનુલોમ વિલોમઃ બાબા રામદેવ ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની શરૂઆત, કેટલો પડશે વરસાદ, જાણો વિગત વર્લ્ડકપની ટીમમાં વધુ એક ગુજરાતી ખેલાડીનો સમાવેશ થઈ શકે છે, જાણો વિગત અમરેલીઃ બાઇક પાછળ મારણ બાંધી સિંહને પાછળ દોડાવ્યો, વીડિયો વાયરલ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget