શોધખોળ કરો

Election 2024: મહારાષ્ટ્રમાં યુવકે મતદાન મથકે EVMમાં આગ લગાવતા મચી અફરાતફરી

Madha Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મતદારે ઈવીએમ મશીનને આગ ચાંપી દીધી છે. મતદાન મથક પર હાજર અધિકારીઓએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો.

Madha Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મતદારે ઈવીએમ મશીનને આગ ચાંપી દીધી છે. મતદાન મથક પર હાજર અધિકારીઓએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો. સાંગોલા તાલુકાના બાદલવાડીમાં આ ઘટના પ્રકાશમાં આવી છે.

યુવકને પોલીસને હવાલે કર્યો હતો
મહારાષ્ટ્રમાં વોટિંગ દરમિયાન એક યુવકે ઈવીએમને આગ લગાવી દીધી છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઈવીએમમાં ​​આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના માધા મતવિસ્તારમાં બની હતી. આ ઘટના બપોરે ત્રણ વાગ્યે બની હતી. આ ઘટનામાં બે ઈવીએમ અને મતદાન સંબંધિત ટેકનિકલ સામગ્રી બળી ગઈ હતી.

EVM સળગાવવાનો વીડિયો વાયરલ થયો 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક મતદારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પેટ્રોલ રેડીને તેને આગ લગાવી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ ઈવીએમમાં ​​લાગેલી આગને પાણીથી ઓલવવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે લોકો મતદાન મથકની અંદર અને બહાર અવાજ કરી રહ્યા છે. ઘટનાને કારણે નવું મશીન આવે ત્યાં સુધી થોડો સમય મતદાન અટકાવવું પડ્યું હતું. ઘટના બાદ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સોલાપુરમાં, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેની પુત્રી અને સોલાપુર સિટી સેન્ટ્રલ મતવિસ્તારમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પ્રણિતી શિંદે કોંગ્રેસના ઉમેદવાર છે. આ દિગ્ગજોએ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવાર, તેમની પત્ની સુનેત્રા પવાર, તેમની માતા આશા પવારે બારામતીમાં મતદાન કર્યું હતું. આ સિવાય શરદ પવાર, તેમની પુત્રી સુપ્રિયા સુલે અને અન્ય ઘણા દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું છે.

લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે,  રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.  25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.  સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.   

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાંDabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Embed widget