શોધખોળ કરો

Narendra Modi Oath Ceremony: શું છે તે રેકોર્ડ, જેને ઇન્દિરા ગાંધી પણ નહતી તોડી શકી ? હવે નરેન્દ્ર મોદીએ કરી દીધો ધરાશાયી

Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન) રાજધાની દિલ્હીમાં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે

Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન) રાજધાની દિલ્હીમાં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. બે વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવનારા ભાજપને આ વખતે તેના સાથી પક્ષો દ્વારા સત્તામાં પાછા ફરવાની તક મળી છે. જો કે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેઓ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે.

અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સહિત વિદેશી મહેમાનોનો ધસારો આજે દિલ્હી પહોંચવાનો છે. શપથ ગ્રહણ સમારોહ માટે રાજધાનીને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. જો કે એક તરફ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની ચર્ચા છે. તેવી જ રીતે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પણ વાત કરવામાં આવી રહી છે. તેનું કારણ ખુદ નરેન્દ્ર મોદી છે, જેમણે પહેલા વડાપ્રધાન નેહરુના રેકોર્ડની બરાબરી કરી છે.

જવાહરલાલ નહેરૂના કયા રેકોર્ડની કરી બરાબરી 
વાસ્તવમાં, નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત પીએમ બનનારા બીજા નેતા છે. નેહરુએ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીતીને સતત ત્રણ વખત વડાપ્રધાન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. લગભગ 6 દાયકા બાદ મોદીએ ફરી એકવાર આ સિદ્ધિ હાંસલ કરી છે. આવું કરનારા તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી નેતા પણ છે. અત્રે નોંધનીય બાબત એ છે કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ પોતાની રાજનીતિની ટોચ પર હોવા છતાં આ કરી શક્યા ન હતા.

ઈન્દિરા જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પછી, તે 14 જાન્યુઆરી 1980 ના રોજ ફરીથી વડાપ્રધાન બન્યા. જો કે મોદીએ નેહરુના એક રેકોર્ડની બરોબરી કરી હોવા છતાં તેઓ બીજો રેકોર્ડ તોડવામાં સફળ થયા નથી. નેહરુએ 1962માં તેમની ત્રીજી ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવી હતી. 2024ની સામાન્ય ચૂંટણીમાં મોદીની ભાજપે 240 બેઠકો જીતી છે, જે બહુમતીના આંકડા કરતાં 32 ઓછી એટલે કે 272 બેઠકો હતી. આ કારણે તે પોતાના સહયોગીઓની મદદથી સરકાર બનાવી રહી છે.

જવાહરલાલ નેહરૂનો શું છે રેકોર્ડ ? 
જવાહરલાલ નેહરુએ 1947 થી 1964 સુધીના 16 વર્ષ અને 286 દિવસના સમયગાળા માટે ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. પહેલા 1951-52ની સામાન્ય ચૂંટણીમાં, પછી 1957 અને 1962ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી અને નેહરુ વડાપ્રધાન તરીકે ચૂંટાયા. 1962માં ભારતમાં 19 થી 25 ફેબ્રુઆરી વચ્ચે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.

તેની ત્રીજી ચૂંટણીમાં નેહરુની આગેવાની હેઠળની કોંગ્રેસ 44.7 ટકા મતો અને 494 બેઠકોમાંથી 361 બેઠકો જીતીને મોટી બહુમતી સાથે સત્તામાં પાછી આવી. 1962માં બહુમત માટે 248 સીટોની જરૂર હતી. જો કે, મે 1964માં તેમના ત્રીજા કાર્યકાળની મધ્યમાં નેહરુનું અવસાન થયું.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget