શોધખોળ કરો

બાબા રામદેવે કહ્યું- 23 મેને મોદી દિવસ જાહેર કરવો જોઇએ

રામદેવે એમ , 23 મે ભારતના રાજકીય ઈતિહાસમાં ગૌરવશાળી દિવસ બની ગયો છે. જે ભારતીય રાજકારણની અભૂતપૂર્વ ઘટના છે. તેથી હું માનું છું કે 23 મે ને મોદી દિવસ કે લોક કલ્યાણ દિવસના રૂપમાં મનાવવો જોઈએ.

નવી દિલ્હીઃ યોગગુરુ સ્વામી રામદેવે આજે પતંજલિની નવી ડેરી પ્રોડક્ટ લોન્ચ કરી હતી. રામદેવે પતંજલિનું ગાયનું ફુલ ક્રીમ દૂધ, ગાયના દૂધની લસ્સી, છાશ (મીઠા વાળી અને મીઠ વગરની), ડબ્બાવાળું દહી લોન્ચ કરી કહ્યું તેમનું દહીં અમૂલ અને મધર ડેરીથી સસ્તું છે. તેમના દહીંનો ભાવ 40 રૂપિયા છે. ઉપરાંત પતંજલિએ ફુલ ક્રીમ દૂધને ટેટ્રા પેકમાં પણ લોન્ચ કર્યું છે. આ દૂધની એક્સપાયરી 6 મહિના છે. આ દૂધની કિંમત 60 રૂપિયા પ્રતિ લીટર છે. અમે 15,000 ખેડૂતો પાસેથી દૂધ લઈ રહ્યા છીએ. બાબા રામદેવે કહ્યું- 23 મેને મોદી દિવસ જાહેર કરવો જોઇએ રામદેવે એમ પણ કહ્યું, 23 મે ભારતના રાજકીય ઈતિહાસમાં ગૌરવશાળી દિવસ બની ગયો છે. પ્રચંડ બહુમતથી દેશના લોકોએ મોદી સરકાર બનાવી છે. લોકોએ 50%થી વધારે મત એનડીએ અને મોદીને આપ્યો છે, જે ભારતીય રાજકારણની અભૂતપૂર્વ ઘટના છે. તેથી હું માનું છું કે 23 મે ને મોદી દિવસ કે લોક કલ્યાણ દિવસના રૂપમાં મનાવવો જોઈએ. બાબા રામદેવે કહ્યું- 23 મેને મોદી દિવસ જાહેર કરવો જોઇએ
રામદેવે કહ્યું, એક ગરીબ પરિવારમાં જન્મેલા, ચા વેચતા નરેન્દ્ર મોદીને સમગ્ર દેશમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે અને પ્રચંડ બહુમતથી 50 ટકાથી વધારે વોટ શેર મેળવ્યો છે. તેણે પોતાના બળે 300 સીટ ભાજપને અપાવી છે, જ્યારે એનડીએ 350થી વધુ સીટો લઇને આવ્યું છે. જે લોકતંત્રમાં લોકોના વિશ્વાસની પરાકાષ્ઠાની દિવસ છે. આ મારો મોદી પ્રત્યે પ્રેમ છે એટલે નથી કહી રહ્યો પરંતુ મોદી પર ભગવાનની કૃપા છે તેથી તેમણે કરોડો લોકોનો વિશ્વાસ હાંસલ કર્યો છે. ગૌતમ  ગંભીરની જીત આ પાકિસ્તાની ખેલાડીથી સહન ન થઈ, કહ્યું- ‘અક્કલ નથી છતાં લોકોએ મત આપ્યા’ CWCની વાતો બહાર આવવાથી ગેહલોત નારાજ, રાહુલે સમીક્ષા બેઠકમાં સામેલ થવાથી કર્યો ઇન્કાર અરશદ વારસીએ જાણીતા ક્રિકેટરના નિધનની બોગસ ખબર કરી શેર, લોકોએ કર્યો ટ્રોલ, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget