શોધખોળ કરો

PM Modi Oath Ceremony: શપથગ્રહણ સમારોહ પૂર્ણ, મોદી 3.0માં 71 મંત્રીઓએ લીધા શપથ

PM Modi Oath Taking Ceremony Live: આ પછી તેમની સરકારમાં સામેલ થનારા કેબિનેટ મંત્રીઓ શપથ લેશે. હવેથી થોડા સમય બાદ નેતાઓ શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે.

Key Events
PM Modi Swearing-In Ceremony Live PM Narendra Modi Oath Ceremony Live PM Modi Oath Ceremony: શપથગ્રહણ સમારોહ પૂર્ણ, મોદી 3.0માં 71 મંત્રીઓએ લીધા શપથ
ફોટોઃ ANI

Background

PM Modi Oath Taking Ceremony Live: PM નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. શપથગ્રહણ પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પહેલા નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પછી તેમની સરકારમાં સામેલ થનારા કેબિનેટ મંત્રીઓ શપથ લેશે. હવેથી થોડા સમય બાદ નેતાઓ શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે.

મોદી કેબિનેટમાં આ નેતાઓનો સમાવેશ થશે!

મોદીની કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજ સિંહ ચૌહાણ, અર્જુન રામ મેઘવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પંકજ ચૌધરી, રાવ ઈન્દ્રજીત સિંહ, બી.એલ. વર્મા અને અન્નપૂર્ણા દેવીનો સમાવેશ થાય છે.

આ નેતાઓને પણ મળશે મોદી કેબિનેટમાં સ્થાન!

જિતિન પ્રસાદ, અજય ટમ્ટા, ચિરાગ પાસવાન, જી. કિશન રેડ્ડી, બી. સંજય કુમાર, મનસુખ માંડવિયા, જયંત ચૌધરી, મનોહર લાલ, રામદાસ આઠવલે, ગજેન્દ્ર સિંહ શેખાવત, જીતન રામ માંઝી, સર્બાનંદ સોનોવાલ, એચ.ડી. કુમારસ્વામી, પ્રહલાદ જોશી, હર્ષ મલ્હોત્રા, રક્ષા ખડસે, નિત્યાનંદ રાય પણ સામેલ છે.

21:20 PM (IST)  •  09 Jun 2024

PM Modi Oath Taking Ceremony Live: ચિરાગ પાસવાને પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

બિહારના હાજીપુરના સાંસદ અને LJP (R)ના નેતા ચિરાગ પાસવાને પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ચિરાગ એલજેપીના દિવંગત નેતા રામવિલાસ પાસવાનનો પુત્ર છે.

21:20 PM (IST)  •  09 Jun 2024

PM Modi Oath Taking Ceremony Live: સીઆર પાટીલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે અને ચોથી વખત સાંસદ બન્યા છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા

વિડિઓઝ

Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
ભારતના આ શહેરમાં EV પોલિસી લાગુ; 1 જુલાઈ 2026 થી બદલાઈ જશે આ નિયમો
ભારતના આ શહેરમાં EV પોલિસી લાગુ; 1 જુલાઈ 2026 થી બદલાઈ જશે આ નિયમો
Gujarat Rain: 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 
Embed widget