શોધખોળ કરો
Advertisement
નિરહુઆ અને રવિ કિશનને લઇ યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, કહ્યું- મુંબઈથી તેમને જબરદસ્તીથી પકડીને લઇ આવ્યા છીએ કારણકે.....
યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે બે ભોજપુરી કલાકારોને ચૂંટણી લડાવી રહ્યા છીએ. એકને આઝમગઢથી અને બીજાને ગોરખપુરથી. મુંબઈથી તેમને પકડીને લાવ્યા છીએ.
લખનઉઃ ભોજપુરીના બે જાણીતા કલાકારો રવિ કિશન અને દિનેશ લાલ યાદવ ઉર્ફે ‘નિરહુઆ’ને ભાજપે ઉત્તરપ્રદેશમાંથી લોકસભા ચૂંટણીના ઉમેદવારો બનાવ્યા છે. જેને લઇ ચંદૌલીમાં એક ચૂંટણી સભામાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે બે ભોજપુરી કલાકારોને ચૂંટણી લડાવી રહ્યા છીએ. એકને આઝમગઢથી અને બીજાને ગોરખપુરથી. મુંબઈથી તેમને પકડીને લાવ્યા છીએ. જબરસ્તીથી લઇને આવ્યા છીએ કે પૂર્વ યુપી માટે પણ કંઇક કરો. જ્યારે આ કલાકારો સાંસદ બનશે તો પૂર્વ યુપીમાં પણ ફિલ્મ સિટી બની શકે છે.
ભાજપે પૂર્વાંચલની બે મુખ્ યસીટો આઝમગઢ અને ગોરખપુરથી આ બંને ભોજપુરી કલાકારોને મેદાનમાં ઉતાર્યા છે. નિરહુઆ અને રવિકિશન બંનેએ તેમની સીટ પર મોટા અંતરતી વિજય મેળવવાનો દાવો કર્યો છે.
વિરાટે એક્ટિંગમાં અનુષ્કાને ટક્કર આપવાની કરી તૈયારી, જુઓ વીડિયો#WATCH UP CM in Chandauli: Hum 2 Bhojpuri kalakaro ko chunaav lada rahe hain 1 Azamgarh aur 1 Gorakhpur se, Mumbai se pakad ke laye hain inko, zabardasti laye hain ki ab poorvi UP ke liye bhi kuchh karo. Jab yeh kalakaar sansad banenge to poorvi UP mein bhi filmcity ban sakti hai pic.twitter.com/fJL7FQjxih
— ANI UP (@ANINewsUP) April 24, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion