શોધખોળ કરો

અમિત શાહ સામે કોંગ્રેસ કયા ઉમેદવારને આપી શકે છે ટીકિટ? જાણો શું હોઈ શકે છે કોંગ્રેસના સમીકરણો

ગાંધીનગર: લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં સૌથી પેલું નામ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું હતું જેઓ ગાંધીનગરથી ચૂંટણી લડશે. જોકે કોંગ્રેસ તરફથી હાલ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. જોકે કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ હાલ ગાંધીનગરના ઉમેદવારને લઈને મૂંઝવણમાં છે. અમિત શાહને ટક્કર આપી શકે તેવા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. અમિત શાહ સામે કોંગ્રેસ કયા ઉમેદવારને આપી શકે છે ટીકિટ? જાણો શું હોઈ શકે છે કોંગ્રેસના સમીકરણો હાલના ગાંધીનગરના સમીકરણ અને સૂત્રોની વાત કરીએ તો ગાંધીનગરની બેઠકને લઈને કોંગ્રેસમાં હાલ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા ગાંધીનગર સીટ પરથી સી.જે.ચાવડાનું નામ નક્કી થઈ ગયું હતું. પરંતુ જેવી ભાજપે ગાંધીનગરની સીટ પરથી ખુદ અમિત શાહના નામની જાહેરાત કરી તો કોંગ્રેસ ફરી મનોમંથન કરવા મજબૂર થઈ અને નવા સમીકરણ બનાવ્યા છે. અમિત શાહ સામે કોંગ્રેસ કયા ઉમેદવારને આપી શકે છે ટીકિટ? જાણો શું હોઈ શકે છે કોંગ્રેસના સમીકરણો ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ઉણેદવારો જાહેર થતાં કોંગ્રેસના સમીકરણમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપે મોટાભાગના ઉમેદવારો રિપીટ કર્યા છે. આથી ભાજપે તો સેફ ગેમ રમી છે, પરંતુ હવે કોંગ્રેસ મૂંજવણમાં છે કે દિગ્ગજ નેતાઓ સામે કોને ઉતારવા. જોકે કોંગ્રેસ પણ સેફ ગેમ રમી શકે છે. અમિત શાહ સામે કોંગ્રેસ કયા ઉમેદવારને આપી શકે છે ટીકિટ? જાણો શું હોઈ શકે છે કોંગ્રેસના સમીકરણો ગાંધીનગર બેઠક પર સી.જે.ચાવડા લગભગ નક્કી જ છે. પરંતુ અમિત શાહનું નામ આવતાં કોંગ્રેસ પાટીદાર નેતાની શોધ કરી રહ્યું છે. આવું કરવા પાછળ એવો તર્ક રાખવામાં આવ્યો છે કે, વર્ષ 2015 અને 2017ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરનો લાભ કોંગ્રેસને મળ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget