શોધખોળ કરો

આમિરની હીરોઇન હવે વ્રત કથાઓ સંભળાવશે, જાણો વિગતે

લગાન’ ફિલ્મમાં આમિર ખાન કામ કરી ચૂકેલી ગ્રેસી સિંહે 2015માં નાના પડદે એન્ટ્રી લીધી હતી. ત્યારે તે સંતોષી માતાના રૂપમાં દેખાઈ હતી. તે શો 2017માં બંધ થઇ ગયો હતો પરંતુ હવે બે વર્ષ પછી ફરી ગ્રેસી સંતોષી માતા તરીકે કમબેક કરી રહી છે.

મુંબઈઃ ‘લગાન’ ફિલ્મમાં આમિર ખાન કામ કરી ચૂકેલી ગ્રેસી સિંહે 2015માં નાના પડદે એન્ટ્રી લીધી હતી. ત્યારે તે સંતોષી માતાના રૂપમાં દેખાઈ હતી. તે શો 2017માં બંધ થઇ ગયો હતો પરંતુ હવે બે વર્ષ પછી ફરી ગ્રેસી  સંતોષી માતા તરીકે કમબેક કરી રહી છે. આ શોમાં તે વ્રત કથાઓ સંભળાવશે. ગ્રેસીએ પોતાના કમબેકની વાત કન્ફર્મ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ગ્રેસી સિંહે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. ‘સંતોષી મા: સુનાએ વ્રત કથાએ’ એક નવા પ્રકારનો શો હશે. જેમાં સૂત્રધારના રૂપમાં ગ્રેસી વ્રતના વિભિન્ન પહેલુઓ વિશે જણાવશે સાથે જ દરેક વ્રત પાછળની સ્ટોરી અને તૈયારી વિશે પણ જણાવશે.’
View this post on Instagram
 

She wears strength.. . Embodiment of 'Shakti'.. . She incarnated..., and the world changed.. 💫 . Here's to strong women: May we know them, May we be them.. 👑 #divinegoddess #returns

A post shared by Gracy Singh (@iamgracysingh) on

ગ્રેસીએ કમબેક વિશે કહ્યું કે, ‘ફેન્સ મને પૂછે છે કે હું કેમ સિલેક્ટેડ રોલ જ કરું છું જ્યારે મને ઘણા રોલ ઓફર થાય છે. આનું કારણ એ છે કે હું દરેક રોલ સાથે મારી જાતને જોડું છું જેથી હું કંઈક શોધી શકું. સંતોષી માતાનો રોલ મને પૂર્ણ બનાવે છે. એક પવિત્ર ભૂમિકા નિભાવી સરળ નથી પરંતુ તેનાથી એવી સકારાત્મક્તા મળે છે જેને હું જણાવી શકું એમ નથી. સંતોષી માતા માટે મારો લગાવ જ મને ફરી લઇ આવ્યો છે અને આ કમબેકને લઈને હું ખુશ છું.’ (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
Embed widget