શોધખોળ કરો

કેન્સરને હરાવીને સાજી થયેલી આ એક્ટ્રેસને ફરી થયું કેન્સર, કેમોથેરાપી લઈને થઈ હતી સાજી પણ.....

એક્ટ્રેસ ઐડ્રિલા શર્માનો ફરી એકવાર કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શરીરમાં કેટલીક તકલીફો અનુભવાતા એકટ્રેસે ફરી એકવાર રિપોર્ટ કરાવ્યાં હતા. એક્ટ્રેસનું કેન્સરનું નિદાન થતાં તેમની જિંદગી માટે ફરી એકવાર જંગ શરૂ થઇ છે.

ટીવી શો અને ફિલ્માં પદાર્પણ કરી ચૂકેલી બંગાળી એક્ટ્રેસ ઐડ્રીલા શર્માને  થોડા વર્ષ પહેલા કેન્સર થયું હતું. જો કે સર્જરી અને કેમોથેરીપી બાદ એક્ટ્રેસ કેન્સરને માત આપીને જિંદગીની જંગ જીતી ગઇ હતી. જો કે તેમનો ફરી એકવાર કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેન્સરને હરાવીને સાજી થયેલી આ એક્ટ્રેસને ફરી થયું કેન્સર, કેમોથેરાપી લઈને થઈ હતી સાજી પણ..... કેન્સરનો રિપોર્ટ આવતા એક્ટ્રેસે ફેન્સને આ મુદે સોશિયલ મીડિયા પર માહિતી આપતા લખ્યું કે, “નિષ્ણાત તબીબોના જણાવ્યાં મુજબ એક વાર સાજા થાય બાદ આ  પ્રકારના કેન્સર ફરી થવાના ચાન્સ માત્ર 20 ટકા જ હોય છે, હું કેન્સરના રિપોર્ટની આતૂરતાથી રાહ જોઇ રહી હતી. જો કે દુર્ભાગ્યવશ કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે” કેન્સરને હરાવીને સાજી થયેલી આ એક્ટ્રેસને ફરી થયું કેન્સર, કેમોથેરાપી લઈને થઈ હતી સાજી પણ.....
છેલ્લા સપ્તાહથી એક્ટ્રેસને શોલ્ડરમાં પીડાની સમસ્યા સર્જાઇ હતી. ગત રવિવારે તેમના પરિવારે તેમને ટ્રીટમેન્ટ માટે દિલ્લી લઇ જવાનું નક્કી કર્યું હતું. દિલ્લીમાં તેમના કેટલાક રિપોર્ટ કરવામાં આવ્યાં હતા. રિપોર્ટ બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે, ‘ફેફસામાં ગાંઠો જોવા મળી રહી છે , જેને સર્જરી કરીને દૂર કરવી પડશે’ કેન્સરને હરાવીને સાજી થયેલી આ એક્ટ્રેસને ફરી થયું કેન્સર, કેમોથેરાપી લઈને થઈ હતી સાજી પણ..... ઐડ્રીલાએ શો  ‘Jhumur’ થી ડેબ્યૂ કર્યું હતું. તે અપકમિંગ શો Jibon Jyoti’માં પણ કામ કરી રહી છે. તે ટીવી શો સિવાય ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. કેન્સરને હરાવીને સાજી થયેલી આ એક્ટ્રેસને ફરી થયું કેન્સર, કેમોથેરાપી લઈને થઈ હતી સાજી પણ..... હાલમાં,  અભિનેત્રી ‘જીયોં કાથી’માં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ શોમાં સોમરાજ મૈટી અને મિશ્મી દાસ મુખ્ય ભૂમિકામાં છે. શોમાં આઈન્ડ્રીલા એક મજબૂત અને દ્રઢ સંકલ્પિત યુવતીની ભૂમિકામાં જોવા મળશે. કેન્સરને હરાવીને સાજી થયેલી આ એક્ટ્રેસને ફરી થયું કેન્સર, કેમોથેરાપી લઈને થઈ હતી સાજી પણ..... કેન્સર સામે લડત આપીને જિંદગીની જંગ જીતનાર ઐડ્રીલા શર્મા અન્ય લોકો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. ફરી એકવાર કેન્સરનો રિપોર્ટ આવતા તેમની ફરી કેન્સર સામે જિંદગી માટે જંગ શરૂ થઇ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget