શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત

પ્રિયા જલદી જ માતા બનવાની છે પછી ખુશ કેમ ના હોય. પ્રિયાએ ‘તારક મહેતા…’ના ગુજરાતી ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યાં છે. માલવ અને પ્રિયા પહેલા બાળકના આગમનને લઈને ખૂબ ઉત્સાહિત છે.

મુંબઈ: ટેલિવિઝન અભિનેત્રી પ્રિયા આહુજા રાજદાએ ઘણી સીરિયલમાં કામ કર્યું છે. પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની રિટા રિપોર્ટર તરીકે તેને લોકો વધારે ઓળખે છે. થોડા સમય પહેલાં જ સીરિયલમાં જોવા મળેલી પ્રિયા હાલ તો સાતમા આસમાને છે. પ્રિયા જલદી જ માતા બનવાની છે પછી ખુશ કેમ ના હોય. પ્રિયાએ ‘તારક મહેતા…’ના ગુજરાતી ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યાં છે. માલવ અને પ્રિયા પહેલા બાળકના આગમનને લઈને ખૂબ ઉત્સાહિત છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત જન્માષ્ટમીના દિવસે જ પ્રિયા અને માલવે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને આ સમાચાર આપ્યા હતાં. પતિ સાથે માલદીવમાં વેકેશન માણી રહેલી પ્રિયાએ વેકેશનના ક્યૂટ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત પ્રિયાએ ખુશી વ્યક્ત કરતાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 10 નાની આંગળીઓ 10 નાના અંગૂઠા, પ્રેમ અને ઈશ્વરકૃપાથી અમારો પરિવાર મોટો થવા જઈ રહ્યો છે. અમારી ખુશી શેર કરવા માટે આનાથી વધારે સારો દિવસ કયો હોઈ શકે. હેપ્પી જન્માષ્ટમી. પ્રિયાએ આ પોસ્ટ મૂકતાં જ શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત પ્રિયાનો પતિ માલવે પણ આ જ કેપ્શન સાથે તસવીરો શેર કરી છે. જેમાં પ્રિયા બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પ્રિયાના હાથમાં નાનકડાં શૂઝ પણ જોઈ શકો છો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત ઉલ્લેખનીય છે કે, માલવ રાજદા ‘તારક મહેતા…’નો મુખ્ય ડિરેક્ટર છે. પ્રિયા અને માલવની મુલાકાત આ સીરિયલના સેટ પર જ થઈ હતી. ત્યાર બાદ બંને પ્રેમમાં પડ્યા હતાં અને 19 નવેમ્બર 2011ના રોજ લગ્ન કર્યાં હતાં. હવે લગ્નના 8 વર્ષ બાદ કપલ પહેલા સંતાનને આવકારવા માટે ઉત્સાહિત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Embed widget