શોધખોળ કરો

સાધ્વી પ્રજ્ઞાનાં ભાજપમાં શામેલ થવા પર ભડકી આ એક્ટ્રેસ, આ રીતે કર્યો કટાક્ષ

લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. નેતાથી લઈને અભિનેતા સુધી ચૂંટણી અભિયાનમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. નેતાથી લઈને અભિનેતા સુધી ચૂંટણી અભિયાનમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છે. બોલિવૂડના કેટલાક કલાકાર પણ લોકતંત્રના આ મહાપર્વ પર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. સ્વરા ભાસ્કર તેમાંથી એક જ છે. સ્વરા ભાસ્કર બેગુસરાયથી ચૂંટણી લડી રહેલ કનૈયા કુમારના પ્રચારમાં પણ જોવા મળી હતી. ઉપરાંત સ્વરા ભાસ્કર ટ્વિટર પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેના નિશાના પર મોટેભાગે ભાજપ હોય છે. ફરી એક વખત તેણે ભાજપ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું છે. નોંધનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાએ બુધારે ભાજપમાં જોડાયા છે. તેને લઇને બોલિવૂડમાં એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ભાજપ પર કટાક્ષ કર્યો છે. એક ક્વિટને રીટ્વિટ કરતાં સ્વરા ભાસ્કરે કહ્યું કે, 'જલ્દી'.... સાધ્વી પ્રજ્ઞાનાં ભાજપમાં શામેલ થવા પર ભડકી આ એક્ટ્રેસ, આ રીતે કર્યો કટાક્ષ VictimGames નામનાં ટ્વિટર અકાઉન્ટ પરથી સાધ્વી પ્રજ્ઞા ભાજપ ઉજપનાં ઉમેદવાર છે તો તો શંભૂલાલ રૈગરને સંઘી તેમનાં બાપ ક્યારે બનાવે છે? સ્વરાએ આ ટ્વીટને રિટ્વિટ કરી છે અને તેનાં પર લખ્યુ છે 'જલ્દી'... આપને જણાવી દઇએ કે, શંભૂલાલા રૈગરે રાજસ્થાનનાં રાજસમંદમાં કેમેરાની સામે 50 વર્ષનાં એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ શબને જલાવી દીધુ હતું. તો મહારાષ્ટ્રનાં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવ્યા બાદ ચર્ચાઓમાં આવેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેનાં નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહે છે. જોકે તે કેસમાં છૂટી ગયા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેનાં આકરા નિવેદનો અને હમેશાં કોંગ્રેસ પર નિશાન સાધવા માટે જાણીતી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget