શોધખોળ કરો

પદ્મશ્રી એવોર્ડ: અદનાન સામીએ ટિકાકારોને આપ્યો સણસણતો જવાબ, જાણો વિગતે

મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું, જો કોઈ પાકિસ્તામાંથી ‘જય મોદી’નો જાપ કરશે તો તેને દેશની નાગરિકતાની સાથે-સાથે પદ્મશ્રી પુરસ્કાર પણ મળશે. જે ભારતના લોકોનું અપમાન છે.

મુંબઈઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં પાકિસ્તાન મૂળના હાલ ભારતીય નાગરિકત્વ લઈ ચુકેલા સિંગર અદનાન સામીનું પણ નામ છે. અદનાને પદ્મશ્રીના જાહેરાત થતાં જ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. PAKમાં જય મોદીનો જાપ કરો એટલે પદ્મશ્રી મળેઃ એનસીપી મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું, જો કોઈ પાકિસ્તામાંથી ‘જય મોદી’નો જાપ કરશે તો તેને દેશની નાગરિકતાની સાથે-સાથે પદ્મશ્રી પુરસ્કાર પણ મળશે. જે ભારતના લોકોનું અપમાન છે. કોંગ્રેસે પણ ઉઠાવ્યો હતો વાંધો
આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું હતું, કારગિલ યુદ્ધમાં સામેલ થયેલા સૈનિક સનાઉલ્લાહને એનઆરસી દ્વારા ઘૂસણખોર જાહેર કરી દેવાયો હતો. અદનાન સામીના પિતા પાકિસ્તાની વાયુસેનામાં ઓફિસર હતાઅને તેમણે ભારત વિરુદ્ધ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન સામે લડનારા ભારતનો સૈનિક ઘૂસણખોર અને પાક વાયુસેનાના ઓફિસરના પુત્રને પદ્મશ્રી કેમ? આવો સવાલ કરી તેમણે કહ્યું, પદ્મશ્રી માટે સમાજમાં યોગદાન જરૂરી છે કે સરકારના ગુણગાન?શું પદ્મશ્રી માટે નવા માપદંડ એવા છે કે સરાકારની ચમચાગિરી કરો? અદનાન સામીએ શું આપ્યો જવાબ આ બધી ટિકાઓનો જવાબ આપતાં અદનાન સામીએ ટ્વિટ કરીને લખ્યું, બાળકો તમને મગજ ‘ક્લિયરન્સ સેલ’ કે ‘સેકન્ડ હેન્ડ નોવેલ્ટી સ્ટોર’માંથી મળ્યું છે? શું તમને એવું શીખવવામાં આવ્યું છે કે એક પુત્રને તેના માતા-પિતાના કામો માટે જવાબદાર ગણવો જોઈએ કે સજા આપવી જોઈએ? શું તમે એક વકીલ છો? લૉ સ્કૂલમાં શું શીખ્યા છો? બુમરાહનો દિવાનો થયો આ મહાન ઓસ્ટ્રેલિયન બોલર, કોહલીને ગણાવ્યો ધૂરંધર, જાણો વિગતે અફઘાન એરલાઇન્સનું વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 80થી વધુ લોકોના મોતની આશંકા ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Embed widget