શોધખોળ કરો
‘મેં અને ખુશીએ તો માતા ગુમાવી પણ પપ્પાએ તેની ‘જાન’, જ્હાનવી કપૂરે માતા શ્રીદેવીને લખ્યો ભાવુક પત્ર
1/9

2/9

એક એક્ટર કે એક મા કે એક પત્ની પણ વધીને તે કંઇક હતી. તે દરેક કેરેક્ટરમાં અભિન્ન અને સૌથી સારી હતી. તેના માટે પ્રેમ આપવો અને પ્રેમ લેવો જ મહત્વનો હતો. લોકો માટે તે સારી, શાંત અને દયાળુ હતી. ફ્રસ્ટ્રેશન કે દ્વેષ ક્યારેય તેને ન સ્પર્શી શક્યા.
Published at : 03 Mar 2018 02:02 PM (IST)
View More






















