શોધખોળ કરો

કઈ એક્ટ્રેસને એરપોર્ટ પર કૃત્રિમ પગ ઉતારવાનું કહેતા મોદીને કરી ફરિયાદ? જાણો કયા દિગ્ગજ નેતાએ માંગી માફી

આ વીડિયો બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની માફી માંગી છે. એએનઆઈના હવાથી નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ કહ્યુ, સુધાજી મને જાણીને દુખ થઈ રહ્યું છે અને તે માટે તમારી માફી માંગુ છું.

મુંબઈઃ ભારતીય મનોરંજનની દુનિયામાં સુધા ચંદ્રનનું નામ જાણીતું છે. તે કૃત્રિમ પગ હોવા છતાં લાજવાબ અભિનય કરે છે.  ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ નાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અરજી કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો છે. વીડિયોમાં ચંદ્રને અપીલ કરી છે કે એરપોર્ટ પર ચેક ઇન અને ચેક આઉટ કરતી વખતે તેમણે કૃત્રિમ પગને વારંવાર કાઢવાનું કહેવામાં આવે છે. જેથી તેમને મુશ્કેલી થાય છે. આ વખતે પણ તેમને એરપોર્ટ પર અટકાવ્યા હતા. સુધાચંદ્રને 16 વર્ષની ઉંમરમાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો. ત્યારથી તેઓ પ્રોસ્થેટિક જયપુર ફૂટ પહેરે છે.

કયા દિગ્ગજ નેતાએ માંગી માફી

આ વીડિયો બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની માફી માંગી છે. એએનઆઈના હવાથી નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ કહ્યુ, સુધાજી મને જાણીને દુખ થઈ રહ્યું છે અને તે માટે તમારી માફી માંગુ છું. આ ઘણુ દુખદ છે. કોઈને પણ આમાંથી પસાર ન થવું પડે.  હું આમાં સુધારો કરવાની કોશિશ કરીશ. આ ઉપરાંત સીઆઈએસએફે પણ સુધા ચંદ્રનની માફી માંગી છે.

વીડિયોમાં શું કહ્યું સુધા ચંદ્રને

એરપોર્ટ પર જ શૂટ કરેલા વીડિયોમાં આ 56 વર્ષીય અભિનેત્રીએ પોતાને દર્દને વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને પોતાની સમસ્યા વ્યક્ત કરી હતી કે પોતાના કામ માટે વિમાન પ્રવાસ કરવા એરપોર્ટ પર જાઉ છું ત્યારે દર વખતે કૃત્રિમ પગ કાઢવાનું કહેવાય છે. જેથી તકલીફ થાય છે. સુધાચંદ્રને પ્રધાનમંત્રી કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને કાર્ડ અપાય છે. તેમ કૃત્રિમ પગ કે હાથવાળા નાગરિકોને પણ કાર્ડ આપવું જોઇએ.

સીઆઈએસએફે શું કર્યુ ટ્વિટ

સીઆઈએસએફએ ટ્વવીટ કરીને સુધા ચંદ્રનની માફી માંગી છે. જેમાં લખવામાં આવ્યું છે,. અમારા કારણે જે અસુવિધા થઈ તેના માટે અમે માફી માંગીએ છીએ. પ્રોટોકોલ મુજબ પ્રોસ્થેટિક્સને સિક્યોરિટી ચેક માટે કાઢવાના હોય  છે. તે માત્ર વિશેષ પરિસ્થિતિમાં, દરેક સ્થિતિમાં નહીં. અમે સુધા ચંદ્રનને વાયદો કરીએ છીએ કે મહિલાને બીજી વખત પ્રોટોકોલ બતાવીની સચેત કરાશે, જેનાથી આગળ ટ્રાવેલ કરવામાં મુશ્કેલી ન થાય.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudhaa Chandran (@sudhaachandran)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget