શોધખોળ કરો

અમિતાભ બચ્ચનની ટ્વિટે ફેન્સને કર્યો પરેશાન, કહ્યું, ધડકન વધી રહી છે, હવે ચિંતા થઇ રહી છે..

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે. તે ફિલ્મની સાથે તેમની પર્સનલ લાઇફ વિશે પણ અપડેટ આપતા રહે છે. તેમણે એકવાર ફરી એક ટવિટ કરીને ફેન્સની ચિંતા વધારી દીધી છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે. તે ફિલ્મની સાથે તેમની પર્સનલ લાઇફ વિશે પણ અપડેટ આપતા રહે છે. તેમણે એકવાર ફરી એક ટવિટ કરીને ફેન્સની ચિંતા વધારી દીધી છે.

અમિતાભ બચ્ચને ફરી એકવાર ટવિટ કરીને તેના ફેન્સની ચિંતા વધારી દીધી છે. બિગ બીએ હાલમાં જ એક ટવિટ કર્યું છે કે, જેમાં લખ્યું છે કે, હાર્ટ બીટ વધી રહ્યાં છે. ચિંતા થઇ રહી છે...ઉમ્મીદ છે બધું જ ઠીક જ હશે. અમિતાભના આ ટવિટથી તેના ચાહકો ચિંતામાં મૂકાયા છે. ફેન્સને હવે તેને ફેવરિટ સ્ટારની ચિંતા સતાવી રહી છે.

એ વાત જગ જાહેર છે કે બિગ બી પણ અન્ય સ્ટારની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે તેમની અપકમિગ ફિલ્મ વિશે ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા અવગત કરતા રહે છે. અમિતાભ બચ્ચન તેમની અપકમિંગ ફિલ્મ, પર્સનલ લાઇફ અને કરન્ટ અફેર વિશેના તેમના મતવ્યો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. અમિતાભની પોસ્ટ થોડા સમયમાં જ વાયરલ થઇ જાય છે અમિતાભ બચ્ચને તાજેતરમાં જ એક પોસ્ટ કવિતા સાથે કરી છે. જેમાં તેમણે તેમની હેલ્થ વિશે પણ વાત કરી છે. જેનાથી તેને ફેન્સ પરેશાન થયા છે.


અમિતાભ બચ્ચનની ટ્વિટે ફેન્સને કર્યો પરેશાન, કહ્યું, ધડકન વધી રહી છે, હવે ચિંતા થઇ રહી છે..

અમિતાભ બચ્ચને આ પોસ્ટ 27 ફેબ્રુઆરી રવિવારે રાત્રે કરી છે. જેમાં તેમણે પરેશાની અને તેમની આશાની વાત કરી છે. જો કે તેની આ પોસ્ટે ફેન્સમાં ચિંતા જગાડી છે. ફેન્સે આ પોસ્ટ પર તેમને આરામ કરવાની અને હેલ્થની કાળજી લેવાની પણ સલાહ આપી છે.

તેમના ચાહકોને પરેશાન જોઇને અમિતાભે બ્લોગ પોસ્ટ કર્યો, જેમાં જણાવ્યું કે, તેમનું ટ્વીટ શૂટિંગના તણાવ અને તેમની મનપસંદ ટીમ ચેલ્સિયા રમી રહેલી આગામી ફૂટબોલ મેચ માટે  છે,. જે તેમણે ટવિટથી રજૂ કરી હતી.  રૂટિન શેર કરવાની સાથે તેણે જણાવ્યું કે, કેવી રીતે તે સાંજે 5.30 વાગ્યા સુધી શૂટિંગ કરી રહ્યો હતો અને પછી રાત્રે 8.30 વાગ્યે મડ આઈલેન્ડથી તેના ઘર જલસા સુધી ગયો હતો, એટલે કે હવે બિગ બીની પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ સ્વસ્થ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગતVadodara News । કરજણની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર પર હુમલાની ઘટના, જુઓ શું છે સમગ્ર મામલોBhavnagar News । કલેક્ટર કચેરીએ ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Embed widget