શોધખોળ કરો

શ્રીદેવીની પુણ્યતિથિ પર ભાવુક થયો અનિલ કપૂર, લખ્યું- બે વર્ષ થઈ ગયા પણ દરરોજ યાદ આવો છો

અનિલ કપૂરે શ્રીદેવીના નિધનની બીજી વરસી પર ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

મુંબઈઃ બોલીવૂડની પ્રથમ સુપરસ્ટાર અભિનેત્રીનો દરજજો હાંસલ કરનારી અભિનેત્રી શ્રીદેવીના અવસાનને આજે બે વર્ષ થયા છે. આજના દિવસે વર્ષ 2018માં શ્રીદેવીએ દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવીની પુણ્યતિથિ પર તેના દિયર અને તેની સાથે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા અનિલ કપૂરે તેને યાદ કરી હતી. અનિલ કપૂરે શ્રીદેવીના નિધનની બીજી વરસી પર ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું, “શ્રી, બે વર્ષ થઈ ગયા પરંતુ અમે તેને દરરોજ યાદ કરીએ છીએ. જૂની યાદોને તાજી કરીએ છીએ. અમે વિચારીએ છીએ તું જેને પ્રેમ કરતી હતી તેની સાથે વધારે સમય ગાળત. અમે તારી સાથે વીતાવેલી દરેક ક્ષણ માટે તારા આભારી છીએ. તું અમાદિ દિલમાં હંમેશા રહીશ.”
View this post on Instagram
 

A post shared by anilskapoor (@anilskapoor) on

શ્રીદેવીની પુણ્યતિથિ પર આજે તેની દીકરી અને અભિનેત્રી જાન્હવી કપૂરે પણ યાદ કરી હતી. તેણે બાળપણની એક તસવીર શેર કરી, જેમાં તે માતા શ્રીદેવી સાથે નજરે પડી રહી છે. તસવીર સાથે લખ્યું, તમને દરરોજ યાદ કરું છું.
View this post on Instagram
 

Miss you everyday

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા શ્રીદેવી દુબઈ ગઈ હતી ત્યારે હોટલના બાથટબમાં ડૂબી જવાથી મોત થયું હતું. કોરોનાના ડરથી શેરબજારમાં બોલ્યો 807 પોઈન્ટનો કડાકો, જાણો રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત ICC Women’s T20I World Cup: ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 18 રનથી આપી હાર અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget