શોધખોળ કરો

શ્રીદેવીની પુણ્યતિથિ પર ભાવુક થયો અનિલ કપૂર, લખ્યું- બે વર્ષ થઈ ગયા પણ દરરોજ યાદ આવો છો

અનિલ કપૂરે શ્રીદેવીના નિધનની બીજી વરસી પર ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

મુંબઈઃ બોલીવૂડની પ્રથમ સુપરસ્ટાર અભિનેત્રીનો દરજજો હાંસલ કરનારી અભિનેત્રી શ્રીદેવીના અવસાનને આજે બે વર્ષ થયા છે. આજના દિવસે વર્ષ 2018માં શ્રીદેવીએ દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવીની પુણ્યતિથિ પર તેના દિયર અને તેની સાથે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા અનિલ કપૂરે તેને યાદ કરી હતી. અનિલ કપૂરે શ્રીદેવીના નિધનની બીજી વરસી પર ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું, “શ્રી, બે વર્ષ થઈ ગયા પરંતુ અમે તેને દરરોજ યાદ કરીએ છીએ. જૂની યાદોને તાજી કરીએ છીએ. અમે વિચારીએ છીએ તું જેને પ્રેમ કરતી હતી તેની સાથે વધારે સમય ગાળત. અમે તારી સાથે વીતાવેલી દરેક ક્ષણ માટે તારા આભારી છીએ. તું અમાદિ દિલમાં હંમેશા રહીશ.”
View this post on Instagram
 

A post shared by anilskapoor (@anilskapoor) on

શ્રીદેવીની પુણ્યતિથિ પર આજે તેની દીકરી અને અભિનેત્રી જાન્હવી કપૂરે પણ યાદ કરી હતી. તેણે બાળપણની એક તસવીર શેર કરી, જેમાં તે માતા શ્રીદેવી સાથે નજરે પડી રહી છે. તસવીર સાથે લખ્યું, તમને દરરોજ યાદ કરું છું.
View this post on Instagram
 

Miss you everyday

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા શ્રીદેવી દુબઈ ગઈ હતી ત્યારે હોટલના બાથટબમાં ડૂબી જવાથી મોત થયું હતું. કોરોનાના ડરથી શેરબજારમાં બોલ્યો 807 પોઈન્ટનો કડાકો, જાણો રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત ICC Women’s T20I World Cup: ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 18 રનથી આપી હાર અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget